આ તસવીર રડાવી દેશેઃ CRPFએ કહ્યું અમે ભૂલીશું નહીં, અમે માફ નહીં કરીએ
જમ્મૂના પુલવામાં થયેલા હુમલા અંગે CRPFએ ટ્વીટ કર્યુ છે.. CRPFએ ટ્વીટ કરીને લખ્યુ છે કે, અમે આ હુમલાને ભૂલીશુ નહી, આતંકવાદીઓને માફ નહી કરીએ.. આ હુમલાનો બદલો લેવામાં આવશે.. સાથે જ તેમણે લખ્યુ છે કે, અમે શહીદોના પરિવારની સાથે છીએ. ઉલ્લેખનીય છે કે, પુલાવામામાં આતંકીઓએ CRPF પર હુમલો કર્યો હતો.. આ ઘટ
|
મોદી સરકાર હવે કઈ રીતે બદલો લેશે? સર્જિકલ સ્ટ્રાઈક-2 કે લિમિટેડ એક્શન?
પુલવામામાં જૈશના આતંકી હુમલામાં સીઆરપીએફના ૩૭ જવાન શહીદ થયા છે. અઢી વર્ષ બાદ પણ ઉરીનો એ આતંકી હુમલો દેશ હજુ ભૂલી શક્યો નથી ત્યાં જ પુલવામામાં ફરી આતંકીઓએ હચમચાવી દીધા છે.
કેન્દ્ર સરકાર ઘણા લાંબા સમયથી પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક કરીને આતંકવાદને કચડવાનો દાવો કરી રહી છે, પરંતુ પુલવામ
|
આતંકી હુમલા બાદ મોદી સરકારે લીધા આ 5 મોટાં નિર્ણયોઃ સેનાને આપી દીધો આ
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા મામલાની કેબિનેટની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદીની સાથે રક્ષાપ્રધાન નિર્મલા સીતારમણ, ગૃહપ્રધાન રાજનાથસિંહ, વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને નાણા પ્રધાન અરૂણ જટેલી ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક
|