બ્રેકિંગ ન્યુઝ
Trending News
ટ્રેન્ડિંગ સમાચાર
5 ફોટોઝ
હેલ્થ ટિપ્સ / આ ફૂડ કોમ્બિનેશન આયુર્વેદ મૂજબ સ્વાથ્ય માટે ખતરનાક, તમે નથી કરતા ને ભૂલ!
દૂધ, ચિકન, મધ સહિતના ફૂડ એવા છે જેમાં ખૂબ પાવર હોય છે. પણ અમુક ફૂડનું કોમ્બિનેશન કરવાથી શરીરમાં વિપરીત અસર થાય છે. આજે તેવા ફૂડ કોમ્બિનેશન વિશે જણાવીશું.
5 ફોટોઝ
જાણી લો / રેશન કાર્ડમાં આવી ભૂલો કરી તો નહીં મળે મફત અનાજ, રદ થઈ જશે તમારું કાર્ડ
Ration Card Rules: દેશમાં કરોડો લોકો પાસે રેશનકાર્ડ છે. રેશન કાર્ડ પર રેશન સિવાય વધારે સરકારી સુવિધાઓ મળે છે. પરંતુ જો તમે આ ભૂલો કરો છો તો તમારું રેશનકાર્ડ કેન્સલ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
India Pakistan Ceasefire : / 'ઘરમાં ઘૂસીને મારીશું, બચવાનો મોકો પણ નહીં...' આતંકીઓને PM મોદીની ચેતવણી
એલર્ટ / ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકીથી હડકંપ, પ્લેનમાં સવાર મુસાફોરોમાં અફરાતફરી
સુરક્ષા પ્રોટોકોલ મુજબ, વિમાનને કોલકાતા એરપોર્ટ પર આઇસોલેશન વે પર લઇને જવામાં આવ્યું હતું.મુસાફરોને વિમાનમાંથી નીચે ઉતારીને તપાસ કરવામાં આવી.
ઉજવણી / ઓપરેશન સિંદુરની સફળતા બાદ અમદાવાદમાં તિરંગા યાત્રા, CM કાર્યક્રમમાં રહેશે હાજર
વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત ત્રિરંગા યાત્રામાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આ ઉપરાંત મંત્રી હર્ષ સંઘવી પણ અલગ અલગ સ્થળો પર કાર્યક્રમમાં હાજરી આપવાનાં છે. સાંજે 5 વાગ્યે તેઓ વાડજથી રાણીપ મેટ્રો સ્ટેશન થઇને સુભાષચંદ્ર બોઝ સર્કલ (RTO સર્કલ) સુધી યાત્રામાં જોડાશે. આરટીઓ ખાતે તેઓ યાત્રાનું સમાનપ કરશે.
ક્રિકેટ / વિરાટ કોહલી ટેસ્ટમાંથી નિવૃત્તિ પરત ખેંચશે? પ્રેમાનંદ મહારાજની વાત માનશે?
વિરાટ કોહલીના ટેસ્ટ મેચમાંથી નિવૃત્તિ બાદ તેના ચાહકો ખૂબ જ દુઃખી છે. ચાહકો ઈચ્છે છે કે કોઈક રીતે વિરાટ કોહલી પોતાનો નિર્ણય પાછો ખેંચી લે. આ માટે ચાહકોએ હવે પ્રેમાનંદ મહારાજને અપીલ કરી છે.
8 ફોટોઝ
મનોરંજન / 'તારે બ્લાઉઝ ઉતારવું પડશે અને બ્રા...' માધુરી દીક્ષિત પાસે ફિલ્મના ડિરેક્ટરે કરી હતી ડિમાન્ડ
Amitabh Bachchan Film Scene: અમિતાભ બચ્ચનની એક ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેત્રીને બ્લાઉઝ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. અભિનેત્રીએ ના પાડી દીધી હતી, જોકે પરિસ્થિતિ સંભાળી લેવામાં આવી હતી.
IPL 2025 / ધર્મશાળામાં રદ થયેલી પંજાબ-દિલ્હીની મેચ ફરી રમાશે? BCCIએ આપ્યું મોટું અપડેટ
IPL 2025: 8 મેએ પંજાબ કિંગ્સ(PBKS) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે ધર્મશાળામાં રમાયેલી મેચ, જે અધવચ્ચે રોકવામાં આવી હતી, તેને ફરીથી રમવામાં આવશે કે રદ્દ માનવામાં આવશે. BCCI એ સ્પષ્ટ કરી દીધું છે કે આ મુકાબલો સંપૂર્ણપણે ફરીથી રમાશે.
ફાયદો / ખુશખબર! છૂટક મોંઘવારી 6 વર્ષમાં સૌથી નીચા સ્તરે, ખાદ્ય ચીજ-વસ્તુઓના ભાવમાં ઘટાડો
એપ્રિલ 2025 માં, છૂટક ફુગાવાનો દર ઘટીને 3.16% થયો, જે 6 વર્ષમાં સૌથી નીચો સ્તર છે. ખાદ્ય ફુગાવાનો દર 1.78% રહ્યો. RBI એ વ્યાજ દર ઘટાડ્યા છે અને ફુગાવો 4% ની અંદર રાખ્યો છે.
વધુ બતાવો