ગુજરાતમાં કોરોના |
કુલ કેસ |
ઍક્ટિવ |
ડિસ્ચાર્જ |
મોત |
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કહ્યું કાર્યકરો ચૂંટણી માટે તૈયાર છે અને આવતીકાલથી નિરીક્ષકો તેમની કામગીરી શરૂ કરશે, ભાજપ ભવ્ય વિજય મેળવશે
-
વડોદરા : સ્થાનિક ચૂંટણી જાહેર થતા જ ભાજપમાં ભડકો, રાષ્ટ્રીય સમાજ પક્ષના નેતા પાર્ટીમાં જોડાતા કાર્યકરોમાં નારાજગી, વોર્ડ નં 9ના 100 થી વધુ કાર્યકરોએ આપ્યા રાજીનામાં
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખોને લઇ વિવાદ : કોંગ્રેસ ચૂંટણીમાં મતગણતરીની અલગ-અલગ તારીખો મુદ્દે કોર્ટમા જશે
-
ચૂંટણીના એલાન બાદ પ્રથમ પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમે ચૂંટણી માટે તૈયારી છીએ. ગઇ વખતે ભાજપે ગુમાવેલી બેઠકો પર આ વખતે જીત થશે.
-
PM મોદીએ કહ્યું- દર વર્ષે નેતાજી જયંતિ આમ જ 'પરાક્રમ દિવસ'ના રૂપમાં મનાવીશું.
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખોની જાહેરાત : આગામી 21 ફેબ્રુઆરી રોજ ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાશે, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ નપા તથા પંચાયતની ચૂંટણી યોજાશે.
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ સૌથી મોટા સમાચાર: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્થાનિક સ્વરાજની 2 તબક્કામાં ચૂંટણી યોજાઇ શકે છે. 21 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને મનપાની ચુંટણી યોજાઇ શકે છે. 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઇ શકે છે.
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખોની થોડી વારમાં થશે સત્તાવાર જાહેરાત, બે તબક્કામાં યોજાશે ચૂંટણી, સૂત્રોની જાણકારી પ્રમાણે 21મી ફેબ્રુઆરીએ મનપા અને નપા અને 28મી ફેબ્રુઆરીએ જિલ્લા - તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે
-
સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ પોલીસ બેડામાં બદલીઓ. આચારસંહિતા અગાઉ રાજ્યના 88 બિનહથિયારી PSIની બદલીના આદેશ.
-
પટનાઃ એરપોર્ટ પર બેંગલુરૂમાં આવનારી ફ્લાઇટથી પક્ષી ટકારાયું, તમામ યાત્રી સુરક્ષિત
-
કોલકાતાઃ નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતી પર પશ્ચિમ બંગાળના પ્રવાસે પ્રધાનમંત્રી મોદી, નેશનલ લાઇબ્રેરીની લીધી મુલાકાત.
-
કલકત્તા પહોંચ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પરાક્રમ દિવસના કાર્યક્રમના લેશે ભાગ
-
AAPના ધારાસભ્ય સોમનાથ ભારતીને મારામારીના કેસમાં બે વર્ષની સજા, 2016માં એઇમ્સમાં સુરક્ષા કર્મી સાથે કરી હતી મારામારી
-
બનાસકાંઠા: ધાનેરાના થાવર પાસે ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઇ, અકસ્માતમાં એક મહિલાનું મૃત્યુ,5ને ગંભીર ઇજા
-
NEETના કટઓફમાં ઘટાડો કરવામાં આવ્યો: બેઠકો ખાલી રહેતી હોવાથી યુજી આર્યુવેદ અને હોમીયોપેથીમાં 10 પર્સન્ટાઈલના ઘટાડાનો આયુષ વિભાગે લીધો નિર્ણય, ઓપન કેટેગરીમાં 40 અને અનામત માટે 30 પર્સન્ટાઈલ કરાયાં
-
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વલસાડ જિલ્લા કોંગ્રેસમાં ગાબડું: કોલક ગ્રામ પંચાયતના 3 સભ્યો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયાં
-
દક્ષિણ આફ્રિકામાં મળેલો કોરોના વાયરસ અતિ ભયાનક: એન્ટીબોડીને તોડીને ફરીથી કરે છે સંક્રમિત, બ્રિટનમાંથી આવેલા નવા કોરોના વાયરસ કરતા પણ વધુ ગંભીર
-
ભોપાલ : રાજભવન માર્ચ કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસે કર્યો લાઠીચાર્જ