બ્રેકિંગ ન્યુઝ
IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર
સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો
ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચાર ધામ યાત્રા શરૂ કરતા પહેલા જાણી લો આ રસપ્રદ વાતો, તમે ભાગ્યે જ જાણતા હશો!
Last Updated: 02:52 PM, 27 April 2024
તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે જીવનમાં એકવાર ચાર ધામની મુલાકાત લેવી જોઈએ. ચાર ધામ યાત્રામાં ચાર પવિત્ર સ્થળો ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાતનો સમાવેશ થાય છે.
એ તો જાણીતું જ છે કે હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ જીવનમાં એક વખત ચારધામની મુલાકાત લેવા ઈચ્છે છે. જો તમે પણ ચારધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા તેના ધાર્મિક મહત્વ વિશે જાણી લો.
લોકો બે પ્રકારની ચાર ધામ યાત્રા કરે છે. એક છે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. એવું કહેવાય છે કે ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.
એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી લે તો તેઓ પૃથ્વી પર ફરી જન્મ લેતો નથી. કેદારનાથની સાથે બદ્રીનાથનું પણ એટલું જ મહત્વ છે. કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત છે તો બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.
એવું માનવામાં આવે છે કે કેદારનાથ ધામમાં બે પર્વતો છે જે નર અને નારાયણ તરીકે ઓળખાય છે. કેદારનાથ દર્શન કર્યા પછી જ બદ્રીનાથ જવામાં આવે તો જ યાત્રાનો સંપૂર્ણ લાભ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ચૂંટણી અપડેટ્સ / મતદાન બાદ નીતિન પટેલે કર્યો મોટો દાવો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ