બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / ચાર ધામ યાત્રા શરૂ કરતા પહેલા જાણી લો આ રસપ્રદ વાતો, તમે ભાગ્યે જ જાણતા હશો!

ટ્રાવેલ / ચાર ધામ યાત્રા શરૂ કરતા પહેલા જાણી લો આ રસપ્રદ વાતો, તમે ભાગ્યે જ જાણતા હશો!

Last Updated: 02:52 PM, 27 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.

તમે લોકોને કહેતા સાંભળ્યા હશે કે જીવનમાં એકવાર ચાર ધામની મુલાકાત લેવી જોઈએ. ચાર ધામ યાત્રામાં ચાર પવિત્ર સ્થળો ગંગોત્રી, યમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાતનો સમાવેશ થાય છે.

Char Dham Yatra 2

એ તો જાણીતું જ છે કે હિંદુ ધર્મમાં ચાર ધામ યાત્રા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને દરેક વ્યક્તિ જીવનમાં એક વખત ચારધામની મુલાકાત લેવા ઈચ્છે છે. જો તમે પણ ચારધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો તો એ પહેલા તેના ધાર્મિક મહત્વ વિશે જાણી લો.

Char Dham Yatra 3

લોકો બે પ્રકારની ચાર ધામ યાત્રા કરે છે. એક છે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની યાત્રા અને બીજી બદ્રીનાથ, જગન્નાથ, રામેશ્વર અને દ્વારકા ધામની યાત્રા. એવું કહેવાય છે કે ચારધામના દર્શન કરવાથી વ્યક્તિના તમામ પાપોનો નાશ થાય છે અને જન્મ-મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે.

Char Dham Yatra 1

એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી લે તો તેઓ પૃથ્વી પર ફરી જન્મ લેતો નથી. કેદારનાથની સાથે બદ્રીનાથનું પણ એટલું જ મહત્વ છે. કેદારનાથ ધામ ભગવાન શિવને સમર્પિત છે તો બદ્રીનાથ ધામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે.

વધુ વાંચો: Dev Darshan:- ભુમાપુરામાં સ્વયંભૂ પ્રગટ થઈ હનુમાનદાદાની મૂર્તિ, 50 વર્ષથી પ્રગટી રહ્યો છે અખંડ દીવો

એવું માનવામાં આવે છે કે કેદારનાથ ધામમાં બે પર્વતો છે જે નર અને નારાયણ તરીકે ઓળખાય છે. કેદારનાથ દર્શન કર્યા પછી જ બદ્રીનાથ જવામાં આવે તો જ યાત્રાનો સંપૂર્ણ લાભ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ