-
શુક્રવારે વર્લ્ડ કપમાં 3 વોર્મ-અપ મેચ રમાઈ હતી, જેમાં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બાંગ્લાદેશે શ્રીલંકાને ખૂબ જ સરળતાથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ વરસાદના...
-
પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદનાં કાલુપુર તથા સાબરમતી રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેનોનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે નવું સમય પત્રક તા. 1 ઓક્ટોમ્બરથી લાગુ પડશે.
-
છેલ્લા ઘણા સમયથી રાજ્યની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરાનાં મંજુસરમાં ગણેશ વિસર્જન દરમ્યાન તથા નર્મદામાં બજરંગ દળની યાત્રા પર પથ્થરમારાની ઘટનાં બની હતી. ઘટનાને લઈ પોલીસ દ્વારા 18 શખ્સ વિરુદ્ધ નામજોગ તો 20થી...
-
કેનેડા વિવાદ મામલે વિદેશમંત્રી એસ જયશંકરે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે કેનેડાને રોકડું પરખાવતા કહ્યું કે...