એક મહિના સુધીની શાંતિ બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ભડક્યો છે.અમેરિકાના હુમલા બાદ ઈરાને જૉર્ડન, બહેરીન અને કુવૈત સહિતના વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હોવાના અહેવાલ છે.
નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે, ભીમતાલના અલચોના વિસ્તારમાં આવેલા પાંડે છોર ગામમાં ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વણસી છે. પહાડીનો એક ભાગ ધસી પડ્યા બાદ, પાણી અને કાટમાળ સતત ઘરો તરફ વહી રહ્યા છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને પણ મિસાઈલ અને ડ્રોનથી વળતો હુમલો કર્યો છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી 2026ની તારીખને લઈને લોકોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બરે ઉજવાશે કે 5 સપ્ટેમ્બરે તેને લઈને અનેક સવાલો છે.
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે 'Bombay Creamery' સાથે ભાગીદારી કરીને ભારતના આઈસ્ક્રીમ માર્કેટમાં પ્રવેશ કર્યો છે. કંપનીનો દાવો છે કે તેનો આઈસ્ક્રીમ અસલી ડેરી સામગ્રીમાંથી બનાવવામાં આવે છે. તેની કિંમત 10 રુપિયાથી શરૂ થાય છે.
એક મહિના સુધીની શાંતિ બાદ મિડલ ઈસ્ટમાં ફરી એકવાર અમેરિકા અને ઈરાન વચ્ચે સીધો સૈન્ય સંઘર્ષ ભડક્યો છે.અમેરિકાના હુમલા બાદ ઈરાને જૉર્ડન, બહેરીન અને કુવૈત સહિતના વિસ્તારોમાં મિસાઈલ અને ડ્રોનથી હુમલા કર્યા હોવાના અહેવાલ છે.
નૈનીતાલ જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે, ભીમતાલના અલચોના વિસ્તારમાં આવેલા પાંડે છોર ગામમાં ભૂસ્ખલનને કારણે પરિસ્થિતિ વણસી છે. પહાડીનો એક ભાગ ધસી પડ્યા બાદ, પાણી અને કાટમાળ સતત ઘરો તરફ વહી રહ્યા છે.
બોલિવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કર ફરી એકવાર ‘પદ્માવત’ ફિલ્મના જૌહર સીનને લઈને ચર્ચામાં આવી છે. તેમના નિવેદન બાદ હવે કરણી સેના તરફથી વિરોધ સાથે ધમકી આપવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકન સેનાએ ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એટલે કે IRGCના અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા બાદ ઈરાને પણ મિસાઈલ અને ડ્રોનથી વળતો હુમલો કર્યો છે.
ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં સ્થિતિ બગડી રહી છે અને અત્યાર સુધીમાં 12થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.
એરટેલે પોતાના ગ્રાહકો માટે માત્ર 22 નો સૌથી સસ્તો ડેટા રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. 1 દિવસની વેલિડિટી ધરાવતા આ પ્લાનમાં યુઝર્સને 1 GB હાઈ-સ્પીડ ઈન્ટરનેટ ડેટા મળે છે.
ડીપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ્યુનીકેશને નક્કી કર્યું છે કે હવે IMEIમાં ફેરફાર, નકલી SIM કે ફરજી કોલર IDના ઉપયોગ પર ત્રણ વર્ષ સુધીની જેલ અને 50 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
7 સપ્ટેમ્બરે કર્ક રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બનશે. જે કર્ક, કન્યા અને તુલા રાશિ માટે લાભકારક રહેશે. આ યોગથી આ ત્રણ રાશિઓને આર્થિક સુધારો અને સંબંધોમાં મજબૂતી મળી શકે છે.
ખાંડ અને દૂધના ભાવમાં વધારો થવાથી જનતા પરેશાન છે. આ દરમિયાન, કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ અંગે પણ એક મોટો નિર્ણય લીધો છે. સરકારે તેમની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. આની અસર તેલ કંપનીઓ પર પડશે.
સપ્ટેમ્બર 2026માં બેંક ઑફ બરોડા, ઈન્ડિયા પોસ્ટ, AAI અને રેલ્વે સહિતની 5 મોટી ભરતીઓમાં 32,000 થી વધુ જગ્યાઓ ખુલી છે. ઉમેદવારોએ અંતિમ તારીખો પહેલાં જ અરજી કરી લેવી જોઈએ.
તમામ રાશિના જાતકો માટે જુઓ બુધવાર (02 સપ્ટેમ્બર 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
2 સપ્ટેમ્બરથી 6 નવેમ્બર સુધી શુક્ર તુલા રાશિમાં રહેશે અને મેષ, મિથુન, સિંહ તથા વૃશ્ચિક રાશિ માટે આ ગોચર લાભકારક રહેશે. જેમાં નીચે મુજબની ચાર રાશિઓને ધન, કરિયર અને અંગત જીવનમાં સારા અવસરો મળી શકે છે.
નીમ કરોલી બાબાએ સારા દિવસો આવવાના પાંચ શુભ સંકેતો કહ્યા છે. જેમાં સ્વપ્નમાં પિતૃ-ઈષ્ટનું દર્શન, પશુ-પક્ષીનું આગમન, પૂજામાં આંસુ, સંતોના દર્શન અને અંતર્મનની આવાજ. આ સંકેતો જીવનમાં સકારાત્મક પરિવર્તનની શરૂઆત સૂચવે છે. ચાલો તેના વિષે વિસ્તારથી જાણીએ.
ઘર ખરીદતા પહેલાં માત્ર લોકેશન નહીં, RERA રેકોર્ડ, કાનૂની ડોક્યુમેન્ટ , બિલ્ડરનું પાછલું પ્રદર્શન, કુલ ખર્ચ અને વિસ્તારના ભવિષ્યને પણ ચોક્કસ તપાસો. આ પગલાંથી મોટી ભૂલથી બચી શકાય છે.
ફિલિપ્સ કંપની 2 સપ્ટેમ્બરે ભારતમાં પોતાનો નવો 5G સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. એમેઝોન પર ટીઝ થયેલા આ ફોનમાં 120Hz રિફ્રેશ રેટ ડિસ્પ્લે, 64MP AI કેમેરા, ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ અને IP64 રેટિંગ જેવા શ્રેષ્ઠ ફીચર્સ મળશે.
ટ્રેનની લોકેશનની અનિશ્ચિતતાથી જન્મેલ “Where is My Train” એપ 2015માં આવી અને ઑફલાઈન ટ્રેકિંગને કારણે ફેમસ બની. જેમાં 2018માં ગૂગલે તેને આશરે 280 કરોડમાં હસ્તગત કરી લીધી હતી.
દસ દિવસીય ગણેશ ઉત્સવ સપ્ટેમ્બરમાં આવશે જેમાં ચતુર્દશીના દિવસે વિસર્જન સાથે પૂરો થશે. પરંતુ આ ગણેશ ચતુર્થી 2026ની તારીખ અને મૂર્તિ સ્થાપનાનો શુભ મુહૂર્ત ક્યારે છે? તે જાણીએ.
8મા પગાર પંચની ટીમે બે દિવસીય બેઠક યોજીને સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના પ્રતિનિધિઓ સાથે ફિટમેન્ટ ફેક્ટર, પગાર વધારો અને ભથ્થાં જેવા મુદ્દે ચર્ચા કરી છે.
તહેવારોમાં સસ્તા ભાવે ખાંડ મળી રહે તે માટે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે જેનાથી ગરીબોને રાહત રહેશે. સરકારે ડીલર્સ પર ખાંડના સંગ્રહ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
CNG ના ભાવ વધ્યા છતાં પેટ્રોલ-ડીઝલ કરતાં હજુ પણ તે સસ્તું અને વધુ માઈલેજ આપનારી છે. રોજેરોજ વધુ અંતર કાપનારા વાહન માલિકો માટે તે હજુ પણ આર્થિક રીતે ફાયદાકારક ઓપ્શન મનાય છે.
2 થી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન શુક્ર-શનિનો ષડાષ્ટક યોગ કન્યા, તુલા અને મીન રાશિ માટે અશુભ રહેશે. જેમાં યોગ્ય ઉપાયો અને સાવધાનીથી આ સમય પસાર કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ ૨૦ થી ૨૫ જુલાઈ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનો સંબંધિત તમામ એફઆઈઆર રદ કરી દીધી છે. પાંચ રાજ્યો દ્વારા દાખલ કરાયેલી અરજીઓને સ્વીકારતા કોર્ટે જણાવ્યું હતું કે આ એફઆઈઆર પર આગળ કોઈ કાર્યવાહી કે તપાસ કરવામાં આવશે નહીં.
Saharanpur Fake Currency:ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં પંજાબ નેશનલ બેંકની 'મની ચેસ્ટ' માંથી નકલી નોટો મળી આવવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાના સંદર્ભમાં બેંક અધિકારીઓ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. દરમિયાન, DIGએ જણાવ્યું છે કે આ મામલે તપાસ ચાલી રહી છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પર ચંદ્ર અને ગુરુની ઉચ્ચ સ્થિતિ તેમજ મંગળ-શુક્રના નવપંચમ રાજયોગથી દુર્લભ સંયોગ સર્જાઈ રહ્યો છે. આ શુભ યોગોને કારણે વૃષભ, કર્ક, કન્યા અને ધનુ રાશિના જાતકોને આર્થિક લાભ, કરિયરમાં પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
26 ઓગસ્ટ 2026ના રોજ નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડ બાદ ફરી એકવાર 26 તારીખ ચર્ચામાં આવી છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં 900થી વધુ લોકોનાં મોત થયા છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે.
દોસ્તી એવી કે એકબીજાના ઘરે જમવા જતા, પરંતુ આ જ દોસ્તીમાં દગો મળ્યો અને એક પરિવારનું જીવન વેરવિખેર થઈ ગયું. મકાન લેવા લોનની જરૂર હોવાનું કહી ૩૦ લાખની મદદ માગવામાં આવી.
પાકિસ્તાનની જેલમાં સજા પૂરી થયા બાદ પણ કેદ રહેલા ગુજરાતના એક માછીમારનું ૨૭ ઓગસ્ટે મોત થયું છે. આ વર્ષે પાકિસ્તાનની કસ્ટડીમાં મોતને ભેટનાર ગુજરાતના આ બીજા માછીમાર છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંકે સ્પેશ્યાલિસ્ટ કેડર ઓફિસર (SCO)ના વિવિધ પદો પર નિયમિત ધોરણે ભરતી જાહેર કરી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 29 ઓગસ્ટ 2026થી શરૂ થઈ ગઈ છે. સંબંધિત ક્ષેત્રમાં અભ્યાસ અને અનુભવ ધરાવતા ઉમેદવારો આ તકનો લાભ લઈ શકે છે.