Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (01 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌથ વધુ વરસાદ અંબિકા તાલુકામાં 11.46 ઈંચ પડ્યો છે.
1 ઓગસ્ટ 2026 થી દેશમાં આમ આદમીથી લઈને ખાસ વ્યક્તિઓના ખિસ્સા અને દિનચર્યા પર અસર કરતા 10 મોટા નિયમો બદલાવા જઈ રહ્યા છે. એલપીજી સિલિન્ડરના નવા ભાવથી લઈને રેલ્વે તત્કાલ ટિકિટ બુકિંગ, લેટ આઈટીઆર ફાઈલિંગ પર દંડ, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ્સ અને દૈનિક વપરાશની વસ્તુઓના ભાવ વધારા સુધીના મહત્વપૂર્ણ ફેરફારો સામે આવ્યા છે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના 18 વર્ષના સેલિબ્રેશનમાં હૉલિવુડના સ્પાઇડરમેનની એન્ટ્રી થઈ છે અને આ સ્પાઇડરમેને ચંપકલાલના પગ સ્પર્શીને લોકોનું દિલ જીતી લીધું હતું.
કાશ્મીરના કુલગામમાં બે હિન્દુ પ્રવાસી મજૂરો પર આતંકી હુમલો થયો છે. જેમાં એકનું મોત થયું અને બીજો ઘાયલ છે. આ હુમલાને પહેલગામ હુમલા જેવો જ માનવામાં આવી રહ્યો છે.
8મા પગાર પંચને લઇ સરકારે સંસદમાં કહ્યું છે કે તે સ્વતંત્ર છે અને 3 સામે 5 સભ્યોની માંગ અંગેની આંતરિક ચર્ચાની માહિતી તેની પાસે નથી. હજુ ફિટમેન્ટ ફેક્ટર અંગે કોઈ અંતિમ નિર્ણય થયો નથી.
Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ શનિવાર (01 ઓગસ્ટ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
કોમનવેલ્થ ગેમ્સમાં અંકુશ પંઘાલ અને પ્રીતિ પવારે સેમિફાઇનલમાં જીત મેળવીને ફાઇનલમાં પહોંચી ગયા છે, જેનાથી ભારતને ઓછામાં ઓછા સિલ્વર મેડલ મળશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત પાસે હાલમાં 3 ગોલ્ડ સહિત કુલ 17 મેડલ છે.
ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના 201 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 19 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદી અકસ્માતોમાં નવસારીમાં કરંટ લાગવાથી 3 મજૂરોના મોત થયા છે અને આણંદમાં કાંસમાં તણાઈ જવાથી 1 માસૂમ બાળકીનું મોત નીપજ્યું છે.
અમદાવાદમાં 31 જુલાઈએ ધોધમાર વરસાદની આગાહી આપવામાં આવી હતી, જો કે આગાહી મુજબ વરસાદ પડ્યો નહોતો, પરંતુ અમદાવાદીઓ માટે હજુ રાહતના સમાચાર નથી, આજે તો વરસાદે 'વાઘ આવ્યો રે વાઘ' જેવી સ્થિતિ સર્જી હતી, હવે કાલે 1 ઓગસ્ટ 2026 માટે પણ અમદાવાદમાં રેડ એલર્ટ છે.
દયાનંદ શેટ્ટીએ એક લોકપ્રિય કોમેડી શોના સેટના ગંભીર માહોલનો ઉલ્લેખ કર્યો છે જેને લોકો તારક મેહતા સાથે જોડી રહ્યા છે. સીઆઈડીના મસ્તી ભરેલા સેટની સરખામણીમાં ત્યાં શોટ પૂરો થતાં જ બધા ગંભીર થઈ જતા.
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત આપત્તિની સ્થિતિને પહોંચી વળવા જિલ્લા કલેક્ટરે તાલુકાવાર ક્લાસ-1 કક્ષાના અધિકારીઓની નિમણૂક કરી છે.
માધુરી દીક્ષિત અને સંજય દત્ત વચ્ચેના રોમેન્ટિક સંબંધ 90 ના દાયકામાં ખૂબ ચર્ચામાં હતા, પરંતુ સંજયની અંગત પરિસ્થિતિઓ અને 'ટાડા' (TADA) કેસને કારણે તેઓ અલગ થઈ ગયા. માધુરી લગ્ન બાબતે ગંભીર હતી, જ્યારે સંજય કોઈ કાયમી સંબંધ માટે તૈયાર નહોતો.
શ્રાવણમાં કઢી ન ખાવાની મનાઈ કરવામાં આવે છે કેમ કે, તેમાં દહીંનો ઉપયોગ થાય છે. આ મહિને દૂધ-દહીં ભગવાન શિવને અર્પણ કરવા માટે પવિત્ર માનવામાં આવે છે. આ સમય સંયમ અને સાત્વિક આહારનો પણ છે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સૌથ વધુ વરસાદ અંબિકા તાલુકામાં 11.46 ઈંચ પડ્યો છે.
Angarak Yog 2026: જ્યોતિષશાસ્ત્રમાં, રાહુને એક શક્તિશાળી અને રહસ્યમય છાયા ગ્રહ માનવામાં આવે છે. પવિત્ર શ્રાવણ માસ દરમિયાન, 2જી ઓગસ્ટે રાહુની ગતિમાં મહત્વપૂર્ણ પરિવર્તન થવા જઈ રહ્યું છે. તે તેના વર્તમાન નક્ષત્રમાંથી બહાર નીકળીને ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે.
મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટે જુલાઈ 2026 માં નવો ઈતિહાસ રચ્યો છે. જુલાઈ મહિનામાં મુંબઈમાં કુલ 13,617 પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન થયું છે, જે છેલ્લા 14 વર્ષમાં જુલાઈ મહિના માટેનો સૌથી ઉચ્ચ સ્તરનો આંકડો છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) ના ફાયરબ્રાન્ડ રાષ્ટ્રીય પ્રવક્તા અને જાણીતા ફેસ શહઝાદ પૂનાવાલાએ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસથી પોતાની રાજકીય સફર શરૂ કરનાર 38 વર્ષીય શહઝાદ પૂનાવાલા બાદમાં ભાજપના સૌથી મજબૂત પ્રવક્તા બનીને ઉભરી આવ્યા હતા.
Jio and Airtel: સરકાર નેટ ન્યુટ્રાલિટી નિયમોની સમીક્ષા કરવાનું વિચારી રહી છે. આ અંતર્ગત, ટેલિકોમ કંપનીઓને ગેમિંગ, હેલ્થકેર, ઓટોનોમસ વાહનો અને સ્માર્ટ ફેક્ટરીઓ જેવી વિશિષ્ટ સેવાઓ માટે અલગ કનેક્ટિવિટી અથવા ઇન્ટરનેટ સ્પીડ પ્રદાન કરવાની અને કોર્પોરેટ ક્લાયન્ટ્સ વિરુદ્ધ સામાન્ય મોબાઇલ યુઝર્સ પાસેથી અલગ દર વસૂલવાની મંજૂરી આપી શકાય છે.
Shani Nakshatra Parivartan 2026: જ્યોતિષશાસ્ત્રમાં, શનિ દેવનું ગોચર અને તેમના નક્ષત્ર પરિવર્તન - બંને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 'દ્રિક પંચાંગ' અનુસાર, 20 ઓગસ્ટની સાંજથી શ્રાવણ મહિનાના અંત સુધી શનિ દેવ રેવતી નક્ષત્રના પ્રથમ ચરણમાં ગોચર કરશે. હાલમાં તેઓ આ જ નક્ષત્રના બીજા ચરણમાં સ્થિત છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિના નક્ષત્ર પરિવર્તનને અત્યંત પ્રભાવશાળી માનવામાં આવે છે.
ટ્રેનમાં ટિકિટ બુક કરાવતી વખતે 3AC અને 3AC ઇકોનોમી એમ બે વિકલ્પ જોવા મળે છે. બંનેમાં એસી, બેડરોલ અને લગભગ સમાન સુવિધાઓ હોવા છતાં 3AC ઇકોનોમીનું ભાડું ઓછું કેમ હોય છે?
નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'રામાયણમ્' (Ramayana) ના ટ્રેલરની ધૂમ માત્ર ભારતમાં જ નહીં પરંતુ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ જોવા મળી રહી છે. રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી અભિનીત આ ભવ્ય ફિલ્મના ટીઝર/ટ્રેલરને પાકિસ્તાની યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર્સ દ્વારા ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વેરાવળ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે
વર્ષ 2018 માં શરુ થયેલી અને દર્શકોના દિલ પર રાજ કરનારી લોકપ્રિય વેબ સીરીઝ 'મિર્ઝાપુર' હવે મોટા પડદે ધમાકો કરવા તૈયાર છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ શર્મા ફરી એકવાર તેમના આઇકોનિક અવતારમાં જોવા મળશે.
થાઈલેન્ડમાં હર્બલ બામ માત્ર દુખાવો દૂર કરતું પ્રોડક્ટ નથી. ત્યાંના લોકોના રોજિંદા જીવનનો તે એક ભાગ છે. માથાનો દુખાવો, ગરદન કે ખભામાં જકડાણ, સ્નાયુઓમાં દુખાવો, સામાન્ય મોચ અથવા જીવજંતુ કરડે ત્યારે લોકો તેનો ઉપયોગ કરતા હોય છે. એટલા માટે જ આ બામ તમને માત્ર મેડિકલ સ્ટોરમાં નહીં, પરંતુ 7-Eleven, સુપરમાર્કેટ, લોકલ માર્કેટ અને એરપોર્ટ સુધી લગભગ દરેક જગ્યાએ સરળતાથી મળી જાય છે.
હેરી પૉટરની પહેલી ફિલ્મને 25 વર્ષ પૂરા થતાં તેને ભારતના સિનેમાઘરોમાં રીરિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે, આઠ ભાગોની આ જાદુઈ સિરીઝે વિશ્વભરમાં 581 અબજથી વધુની કમાણી કરી છે.
નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ભારતીય સિનેમાની સૌથી મોટી ફિલ્મ 'રામાયણમ્' (Ramayana) વિશે રોજ નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે. આ ફિલ્મમાં રાવણનું પાત્ર દક્ષિણ ભારતીય સુપરસ્ટાર યશ ભજવી રહ્યો છે, જ્યારે તેની માતા 'કૈકસી' ના પાત્રમાં 56 વર્ષની પ્રખ્યાત અભિનેત્રી શોભના જોવા મળશે.
હોકી ઈન્ડિયાના પ્રમુખ દિલીપ તિર્કીએ નેશનલ ટીમની જર્સીનો કલર વાદળીથી કેસરિયા કરવાના નિર્ણયને લઈને પોતાની જ સંસ્થા પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, આ નિર્ણય તેમની અને બોર્ડની જાણ વગર લેવાયો છે.
નાગરિકોની સુવિધા અને ઝડપી પ્રતિસાદ માટે ગુજરાત પોલીસ દ્વારા ટ્રાફિક ફરિયાદો માટેનો અલગ નંબર હવે સમગ્ર દેશમાં કાર્યરત ૧૧૨ (112 Emergency Response Support System - ERSS) હેલ્પલાઇન સાથે મર્જ કરવામાં આવ્યો છે.
IRCTC Online Personal Luggage Booking: 31 જુલાઈથી, ભારતીય રેલવે કન્ફર્મ ટ્રેન ટિકિટ ધરાવતા મુસાફરો માટે સામાન બુક કરવાની ઓનલાઈન સુવિધા શરૂ કરશે. આ નવી સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન બુકિંગની પ્રક્રિયાને વધુ અનુકૂળ અને મુશ્કેલી-મુક્ત બનાવવાનો છે. આવો, જોઈએ કે ભારતીય રેલવેએ આ અંગે કયા ફેરફારો કે નવી સુવિધાઓ રજૂ કરી છે.
અમદાવાદમાં ભારે વરસાદ અને પૂર બાદ હવે દૂષિત પીવાના પાણીથી ફેલાતા રોગોનું જોખમ વધ્યું છે. ગેસ્ટ્રો એન્ટ્રોલોજિસ્ટ્સે આગામી દિવસોમાં હિપેટાઈટિસ-એ અને હિપેટાઈટિસ-ઈના કેસમાં વધારો થવાની ચેતવણી આપી છે.
સપનામાં દેખાતી દરેક વસ્તુનો કોઈને કોઈ અર્થ હોય છે તેવી માન્યતા સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવી છે. કેટલાક સપના શુભ સંકેત આપે છે તો કેટલાક ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ તરફ ઈશારો કરે છે.
અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં ડિજિટલ સ્માર્ટ લોકથી સુરક્ષિત ફ્લેટમાં અંદરની વ્યક્તિએ વિશ્વાસનો ભંગ કરીને આશરે રૂ. 50 લાખના દાગીના અને રોકડની ચોરી કરી હતી.