બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બાળકો ડૂબ્યાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રાના એક મહિના પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરને ડીજીપી તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે. તે જોવું રહ્યું.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના ડીજીપી તરીકે 1993 ની બેંચના IPS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. કે.એલ.એન. રાવ છેલ્લા 5 મહિનાથી ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં 3 બાળકોના તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યા છે. બાળકો ડૂબ્યાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને બાળકોની શોધખોળ શરૂ કરી હતી.
ભગવાન જગન્નાથની રથયાત્રાના એક મહિના પહેલા અમદાવાદ પોલીસ કમિશ્નરને ડીજીપી તરીકેની નિમણૂંક કરવામાં આવી છે.ગૃહ વિભાગ દ્વારા આગામી સમયમાં અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે કોની નિમણૂંક કરવામાં આવે છે. તે જોવું રહ્યું.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના ડીજીપી તરીકે 1993 ની બેંચના IPS અધિકારીની નિમણૂંક કરવામાં આવી છે. કે.એલ.એન. રાવ છેલ્લા 5 મહિનાથી ડીજીપી તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.