Daily Horoscope : તમામ રાશિના જાતકો માટે જુઓ રવિવાર (19 જુલાઈ 2026)નો દિવસ કેવો રહેશે? કઇ રાશિના જાતકોને લાભ કે ફાયદો થવાના યોગ છે અને કઇ રાશિના જાતકોને આજના દિવસે વિશેષ ધ્યાન અને સાવચેતી રાખવી પડશે તે પણ જાણો.
ગુજરાત એટીએસ એ પકડેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આતંકીએ 8 ટાઈમ બોમ્બ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેમજ સિદ્ધપુરમાંથી બોમ્બ બનાવવાનું મટીરીયલ ખરીદ્યુ હોવાનો પણ ખુલાસો થવા પામ્યો છે.
અયોધ્યા રામ મંદિરમાં શ્રદ્ધાળુઓના ચઢાવાની ચોરી અને ઉચાપતના કથિત આરોપો વચ્ચે આ મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. નિર્મોહી અખાડાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને રામ જન્મભૂમિ ટ્રસ્ટના પુનર્ગઠનની અને ગર્ભગૃહમાં વર્ષ 1950 અને 1982ના મૂળ વિગ્રહોને ફરીથી સ્થાપિત કરવાની મોટી માંગ કરી છે.
ગોંડલના કોટડા સાંગાણી રોડ પર કાર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં મામા-ફોઈના બે ભાઈના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા.
ગુજરાત એટીએસ એ પકડેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓની તપાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં આતંકીએ 8 ટાઈમ બોમ્બ બનાવ્યા હોવાનો ખુલાસો થયો છે. તેમજ સિદ્ધપુરમાંથી બોમ્બ બનાવવાનું મટીરીયલ ખરીદ્યુ હોવાનો પણ ખુલાસો થવા પામ્યો છે.
અમદાવાદમાં ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા 8 લોકોના મોત નિપજ્યા હતા. બ્લાસ્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા મારફતે મૃતકોને શ્રદ્ધાંજલી પાઠવી હતી. તેમજ મૃતકોને અને ઈજાગ્રસ્તોને સહાયની જાહેરાત કરી હતી.