PM મોદીએ શનિવારે પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના તારકેશ્વર ખાતેથી દેશના આશરે 9.44 કરોડ ખેડૂતોને મોટી ભેટ આપી છે. પીએમ મોદીએ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના' નો 23મો હપ્તો જાહેર કર્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમે ચેન્નાઈના ઐતિહાસિક એમ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી અને અંતિમ વનડે મેચમાં અફઘાનિસ્તાનને 9 વિકેટે કારમો પરાજય આપ્યો છે. આ જીત સાથે જ ભારતે 3 મેચની વનડે સિરીઝ 3-0 થી પોતાના નામે કરીને ક્લીન સ્વીપ કર્યું છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે આ જ અઠવાડિયે થયેલી ઐતિહાસિક સમજૂતી માત્ર થોડા જ દિવસોમાં જોખમમાં આવી ગઈ છે. ઈરાનની સેનાના 'ખાતમ અલ-અંબિયા હેડક્વાર્ટર' દ્વારા સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી તમામ પ્રકારના વ્યાપારી જહાજોની અવરજવર બંધ કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
વડોદરાના સાંસદ અને ધારાસભ્યએ સંકલનની બેઠકમાં બિલ્ડર સામે કાર્યવાહીની માંગ કરી હતી. બિલ્ડર દ્વારા નર્મદા કેનાલ તોડીને ખુલ્લા પ્લોટની સ્કીમ ઉભી કરી હોવાનો ધારાસભ્યએ દાવો કર્યો હતો.