બ્રેકિંગ ન્યુઝ
કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ
ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ
આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી
ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર
મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો
હમામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી, ગુજરાતમાં વંટોળીયા અને ધુળભરી આંધી જોવા મળશે
તાલાળામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.7 નોંધાઇ
દાહોદ બૂથ કેપ્ચરિંગ મુદ્દે સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારીનુ નિવેદન, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે
ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી
Last Updated: 05:19 PM, 27 April 2024
ફિલ્મ જગતના જાણીતા અભિનેતા અનુપમ ખેર ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે BNI કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે લોકસભાની ચૂંટણીને લઈ તમામને મતદાન કરવાની અપીલ કરી હતી. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન છે. ત્યારે તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાને ખ્યાલ છે કે કોને મત આપવાનો છે જનતાને અપીલ છે કે વધુમાં વધુ મતદાન કરે.
અનુપમ ખેરે કહ્યું કે, રામ મંદિર આપણી એક ઘરોહર છે. 500 વર્ષ બાદ આયોધ્યા ખાતે રામ મંદિર બન્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષઠા વખતે હું પણ હાજર હતો મને આમંત્રણ મળ્યું હતું. દેશના તમામ નાગરીકને રામ મંદિરના દર્શન કરવા જવુ જોઈએ. આજે વિશ્વ કક્ષાએ ભારત દેશની અલગ ઓળખ ઉભી થઇ રહી છે.
વાંચવા જેવું: હેલિકોપ્ટરમાં બેસતા જ મમતા બેનર્જીનું સંતુલન બગડ્યું, પગમાં થઇ સામાન્ય ઇજા
અનુપમ ખેરે પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, ભારતીય પાસપોર્ટનું વિદેશમાં માન સન્માન વધી રહ્યું છે. તેમણે કહ્યું કે, આપણે એવી જગ્યાએ વોટ કરીએ કે, વોટ કર્યા બાદ રજૂઆત કરવાની જરૂર ન પડે. આપણો દેશ તે દિશામાં આગળ વધી રહ્યો છે. જે ફરીથી સોનાની ચીડિયા કહેવાશે
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ