સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે, યુવા વૈભવ સૂર્યવંશી દસમાંથી ત્રણ-ચાર મેચ એકલા દમે જીતાવી શકે છે. તેને લઇ ધીરજ રાખવી જોઈએ કેમ કે અનુભવ વધતાં વૈભવ વધુ ખતરનાક બનશે.
IPL 2027 માટે KL રાહુલ દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે તે અંગેની અટકળોનો હવે અંત આવ્યો છે. દિલ્હી કેપિટલ્સના સહ-માલિક પાર્થ જિંદલે રાહુલને "ક્લચ પ્લેયર" ગણાવ્યા અને અધૂરા કામની વાત કરી.