બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે ગુરુ, આ તારીખથી 5 રાશિઓના ભાગ્ય બદલાઈ જશે
7 ફોટો ગેલેરી
Last Updated: 07:37 PM, 13 August 2026
1/7
વૈદિક જ્યોતિષમાં દેવગુરુ બૃહસ્પતિને સૌથી શુભ ગ્રહ માનવામાં આવે છે. જેમાં 19 ઑગસ્ટે ગુરુદેવ પુષ્ય નક્ષત્રનો ચરણ પૂરો કરીને અશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ નક્ષત્રનું સ્વામિત્વ બુધ ગ્રહ પાસે છે, જે બુદ્ધિ, તર્ક અને વ્યાપારના કારક છે. જ્ઞાનના કારક ગુરુ અને બુદ્ધિના કારક બુધના નક્ષત્રનો આ સંયોગ લોકોની નિર્ણય ક્ષમતા, નાણાકીય સમજ અને બૌદ્ધિક કૌશલ્યમાં જબરજસ્ત નિખાર લાવશે. આ નક્ષત્ર પરિવર્તનની અસર બધી રાશિઓ પર પડશે, પરંતુ પાંચ રાશિઓ માટે તે ખાસ ફળદાયી રહેશે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ