બ્રેકિંગ ન્યુઝ
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
VTV / Important decision From now on, pilgrims in Vande Bharat will get only 500ml water
Megha
Last Updated: 10:26 AM, 25 April 2024
દેશભરના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરે છે અને ભારતીય રેલ્વે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. આ દરમિયાન વંદે ભારત ટ્રેનને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રેનોમાં પીવાના પાણીના બગાડને બચાવવા માટે રેલવેએ મહત્વની પહેલ કરી છે.
To save the wastage of drinking water, Railways have decided that one Rail Neer Packaged Drinking water (PDW) bottle of 500 ml shall be served to each passenger across all Vande Bharat trains. Another Rail Neer PDW bottle of 500 ml would be served to passengers on demand without… pic.twitter.com/Deg7YE1Ss0
— ANI (@ANI) April 24, 2024
આ અંતર્ગત રેલ્વેએ નિર્ણય લીધો છે કે તમામ વંદે ભારત ટ્રેનોમાં દરેક મુસાફરને 500 mlની એક રેલ નીર પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર (PDW) બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત 500 mlની વધુ એક રેલ નીર PDW બોટલ મુસાફરોને કોઈપણ વધારાની રકમ વસૂલ્યા વિના ફ્રીમાં આપવામાં આવશે.
To save the wastage of drinking water, #IndianRailways have decided that one Rail Neer Packaged Drinking water (PDW) bottle of 500 ml shall be served to each passenger across all Vande Bharat trains. Another Rail Neer PDW bottle of 500 ml would be served to passengers on demand… pic.twitter.com/uDTKOqT5Gt
— DD News (@DDNewslive) April 24, 2024
જાણીતું છે કે અત્યાર સુધી વંદે ભારતમાં મુસાફરોને એક લિટર પાણીની બોટલ મળતી હતી. પરંતુ, રેલવેએ પાણીનો બગાડ ઘટાડવા માટે આ નિયમમાં ફેરફાર કર્યો છે. વાસ્તવમાં, રેલવેને સમજાયું કે મોટાભાગના લોકો એક લિટર પાણી પણ પી શકતા નથી. આવી સ્થિતિમાં પાણીનો બગાડ થાય છે.
વધુ વાંચો: ક્યારથી દોડશે અમદાવાદ-મુંબઇ વચ્ચેની બુલેટ ટ્રેન, મળ્યો RTIમાં સ્પષ્ટ જવાબ, જાણો વિગત
શતાબ્દી ટ્રેનની વાત કરીએ તો આ ટ્રેનના મુસાફરોને એક લિટરની જગ્યાએ અડધા લિટરની પાણીની બોટલો આપવામાં આવી રહી છે. શતાબ્દીમાં મુસાફરીનો સમય ઓછો હોવા છતાં મુસાફરો એક લીટર પાણી પણ પૂરું કરી શકતા નથી, પરંતુ વંદે ભારતની મુસાફરીનો સમય વધુ છે. જેના કારણે હવે એક લીટર પાણી બે ભાગમાં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રવાસ શરૂ થતાંની સાથે જ અડધો લિટર પાણીની બોટલ આપવામાં આવશે અને પછી જરૂર પડશે તો બીજી 500 મિલી પાણીની બોટલ આપવામાં આવશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા