બ્રેકિંગ ન્યુઝ
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ
VTV / બિઝનેસ / જો આ કામ નહીં કર્યું, તો PFના રૂપિયા માટે નહીં કરી શકો કોઇ ક્લેમ, ફટાફટ પૂરું કરો આ કામ
Last Updated: 02:36 PM, 4 May 2024
કર્મચારી ભવિષ્ય નિધિ સંગંઠનમાં કરોડો લોકો સામેલ છે. PFના પૈસા લોકોને રિટાયરમેન્ટ બાદ ખૂબ કામમાં આવે છે. અનેક લોકો માટે આ પૈસા તેમના રિટાયરમેન્ટ બાદ સહારો બની શકે છે. પરંતુ જો તમે KYC નહીં કરાવ્યું હોય તો તમે PFના પૈસા નહીં ઉપાડી શકો. PF ખાતાધારકો માટે KYC ફરજીયાત કરી દેવામાં આવ્યુ છે. આ KYC તમે ઘરે બેઠા ઓનલાઈન પણ કરી શકો છો. અમે તમને તેની પ્રોસેસ જણાવશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
KYCની પ્રોસેસથી સંસ્થા તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાણકારી માંગે છે. આ પ્રોસેસથી બેન્ક કે નાણાકિય સંસ્થા તે વાત સુનિશ્ચિત કરે છે કે બીજો કોઈ વ્યક્તિ તમારા પૈસા સુધી ન પહોંચી શકે. ફ્રોડથી બચવા માટે KYC કરવામાં આવે છે. છેલ્લા કેટલાક સમયમાં ફ્રોડના કેસ વધી જતા EPFOએ KYC ફરજિયાત કર્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Way To Videsh / કેનેડામાં નોકરી મેળવવા માટે શું શું કરવું પડશે?
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT