બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ તાલીમ લેવી ફરજીયાત, પ્રમોશનમાં થશે ફાયદો

ગાંધીનગર / સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ તાલીમ લેવી ફરજીયાત, પ્રમોશનમાં થશે ફાયદો

Last Updated: 10:36 PM, 17 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: રાજ્ય સરકારે અધિકારી-કર્મચારીઓની તાલીમને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. વર્ગ 1-2ના સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ સ્પીપામાં લેવાની રહેશે તાલીમ

રાજ્ય સરકારે અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમના માટે નિયમિત તાલીમનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવીએ કે, સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તાલીમ અનુસંધાને નિયમો રજૂ કર્યા છે.

કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

વર્ગ 1-2ના સીધી ભરતી કે સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી થયેલાં અધિકારીઓએ તાલીમ લેવાની રહેશે. જેમને સ્પીપામાં 2 અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. જેમાં એક અઠવાડિયામાં નિવાસી તાલીમ ઓછામાં ઓછી 3 થી 5 દિવસ લેવાની રહેશે. તો વર્ગ 3-4ના કર્મચારીઓ માટે દર વર્ષે તાલીમ માટે વ્યવસ્થા કરવાનો નિર્ણય લેવાયો છે.

વાંચવા જેવું: સહકારી ક્ષેત્રે પારદર્શિતાના સરકારના પ્રયાસ છતા ગેરરીતિ કેમ? આરોપીઓ સામે કાર્યવાહી ક્યારે?

તાલીમના 2 ગુણ ગણવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, તાલીમ લેનાર અધિકારી અને કર્મચારીની સર્વિસ બુકમાં નોંધ કરાશે તેમજ બઢતી સમયે તાલીમના 2 ગુણ ગણવામાં આવશે

સંકળાયેલા મુદ્દાઓ

State Govt Decision Officer-Staff Training Gandhinagar News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ