બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા
ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ
Last Updated: 04:48 PM, 4 May 2024
કાયદાના હાથ લાંબા છે તે સુરતમાં થયેલી 25 વર્ષ પહેલા હત્યાની એક ઘટના પરથી સાબિત થાય છે. ગુનેગાર ગુન્હો કરીને પોલીસના હાથેથી બચી નથી શક્તો.
ADVERTISEMENT
સુરતમાંથી 25 વર્ષ પહેલા હત્યાનો આરોપી ઝડપાયો
ADVERTISEMENT
સુરત ક્રાઈમ બ્રાન્ચે 25 વર્ષ પહેલા થયેલી હત્યાના નાસતા ફરતા આરોપી અભિમન્યુ પંચું રામને તેના વતન ઓરિસ્સાના ગંજામના સમા ખતડીયા ગામથી દબોચી લઈને જેલ ભેગો કર્યો છે. ઘટના એવી છે કે આજથી પચ્ચીસ વર્ષ પહેલા આરોપી અભિમન્યુ અને તેનો ભાઈ સહારા દરવાજા વિસ્તારમાં જમવાની એક મેસ ચલાવતા હતા. જ્યાં નિરંજન બેહરા સાથે કોઈ વાતે ઝઘડો થયો અને એ ઝઘડો હત્યામાં પરિણમ્યો હતો.
નિરંજન બેહરાની કરી હતી હત્યા
આરોપી અભિમન્યુએ મિત્રો સાથે મળી નિરંજન બેહરાની હત્યા કરી હતી. પણ સુરત ક્રાઈમ બ્રાન્ચે પચ્ચીસ વર્ષથી નાસતા ફરતા આરોપીને જેલ હવાલે કરીને મૃતકના પરિવારને ન્યાય અપાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT