બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / ભગવાનને ભોગ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો થઈ જશે અનર્થ, જાણો શું છે નિયમ

ધર્મ / ભગવાનને ભોગ લગાવતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, નહીં તો થઈ જશે અનર્થ, જાણો શું છે નિયમ

Last Updated: 03:04 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rules Of Offering Prasad To God: ભગવાનને ભોગ લગાવ્યા વગર કોઈ પણ પૂજા પુરી નથી માનવામાં આવતી એટલા માટે દરેક દેવી-દેવતાને પ્રિય ભોગ લગાવવા જોઈએ. પરંતુ ભોગ લગાવતી વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જાણો શું છે નિયમ

પ્રસાદ તરીકે દેવી-દેવતાઓને ફળ, મીઠાઈ, પકવાન, પંચામૃત વગેરે ભોદ લગાવવામાં આવે છે. પરંતુ ભગવાનન ભોગ લગાવતી વખતે અમુક વાતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. શાસ્ત્રોમાં પણ ભોગ લગાવવાના અમુક નિયમ જણાવવામાં આવ્યા છે. તે અનુસાર ભગવાનને ભોદ લગાવવાથી તે તેને ગ્રહણ કરે છે. સાથે જ પૂજાનું શુભ ફળ પણ પ્રાપ્ત થાય છે.

pooja-12jpg

આ રીતે લગાવો ભગવાનને ભોગ

દેવી-દેવતાઓને પ્રસાદ અર્પિત કર્યા કે ભોગ લગાવવાના અમુક સમય બાદ તેને ત્યાંથી લઈ લેવો જોઈએ. ભોગ લગાવ્યા બાદ બધા લોકોમાં પ્રસાદ જરૂર વહેચો. પૂજા સમાપ્ત થયા બાદ મોટા સુધી પ્રસાદને મંદિરમાં ન મુકી રાખો. તેનાથી ભોગમાં નકારાત્મકતા આવે છે.

ભોગ લગાવતી વખતે જરૂર ધ્યાનમાં રાખો આ વાત

ભગવાનને પવિત્રતા ખૂબ જ પ્રિય છે માટે સ્નાન કરી શુદ્ધ થઈને ભગવાનની પૂજા આરાધના કરવી જોઈએ. ભગવાનના ભોગ સાત્વિક હોવા જોઈએ. ભગવાનના ભોગમાં લસણ, ડુંગળીનો ઉપયોગ ન કરો. ભોગ બનાવવા માટે તામસિક વસ્તુઓનો ભૂલથી પણ ઉપયોગ ન કરો.

pooja-13.jpg

વધુ વાંચો: આ 139 દિવસ 5 રાશિના જાતકો રહે સાવધાન, શનિ વક્રી લાવશે મોટી આફત!

આ પાત્રોમાં અર્પિત કરો પ્રસાદ

ભગવાનને પ્રસાદ ક્યારેય પણ જમીન પર ન ચડાવો. સાથે જ સીધો ભગવાનની પાસે પ્રસાદ ન મુકો. પ્રસાદને હંમેશા સોના, ચાંદી, પીતળ કે માટીના વાસણમાં જ ચડાવો. આ ધાતુઓને સનાતન ધર્મમાં પરવિત્ર અને શુદ્ધ માનવામાં આવી છે. તેના ઉપરાંત તમે કેળા કે પાનના પત્તા પર પણ પ્રસાદ ચડાવી શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ