બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

VTV / ધર્મ / આ 139 દિવસ 5 રાશિના જાતકો રહે સાવધાન, શનિ વક્રી લાવશે મોટી આફત!

Shani Vakri 2024 / આ 139 દિવસ 5 રાશિના જાતકો રહે સાવધાન, શનિ વક્રી લાવશે મોટી આફત!

Last Updated: 09:53 AM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Vakri 2024: શનિ વક્રી થવા જઈ રહ્યો છે. 139 દિવસ સુધી શનિ ઉલ્ટી ચાર ચાલશે અને 5 રાશિના લોકોના જીવનમાં ઉથલ-પાથલ મચાવી શકે છે. જાણો શનિના વક્રી રહેવાની તારીખ અને દુષ્પ્રભાવથી બચવાના ઉપાય.

શનિની સાડેસાતી અને ઢૈય્યામાંથી પસાર થઈ રહ્યા છે તેમને 30 જૂનથી એલર્ટ રહેવું પડશે. મકર, કુંભ અને મીન રાશિના લોકો પર સાડેસાતી જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકો પર ઢૈય્યા ચાલી રહી છે. એવામાં આ રાશિના લોકો માટે 30 જૂનથી લઈને 14 નવેમ્બર સુધી એટલે કે 139 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે. આ દિવસોમાં ખૂબ જ સમજી વિચારીને રહેવું પડશે. નહીં તો મુશ્કેલીઓ આવી શકે છે.

Rashi-Bhavishya VTV.jpg

શનિ લાવશે મુશ્કેલી

30 જૂનથી લઈને 15 નવેમ્બર 2024 સુધી શનિદેવ અમુક રાશિના લોકો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. હકીકતે શનિદેવ હાલ માર્ગી છે. એટલે કે સીધા રસ્તા પર પોતાની ધીમી ગતિથી ચાલી રહ્યા છે. હાલના સમયમાં તે કુંભ રાશિમાં વિચરણ કરી રહ્યા છે.

આજ રાશિમાં રહેતા તે 30 જૂને વક્રી થઈ જશે અને ઉલ્ટી ચાલ ચાલવા લાગશે અને 14 નવેમ્બર સુધી તે ઉલ્ટી ચાલ જ ચાલતા રહેશે. ત્યાર બાદ 15 નવેમ્બરે શનિ મહારાજ ફરીથી માર્ગી થઈ જશે એટલે કે આગળની બાજુ જતા રહેશે. એટલે કે 30 જૂનથી 14 નવેમ્બર સુધી શનિ વક્રી રહેશે તો આ સમય આ 5 રાશિના લોકો માટે ખૂબ જ ક્રિટિકલ રહેશે. જેના પર શનિની સાડેસાતી કે ઢૈય્યા ચાલી રહી છે.

rashi-1

વધુ વાંચો: શું તમને પણ આખીરાત AC શરૂ રાખીને સૂવાની છે આદત? તો ચેતી જજો! લંગ્સ અને આંખોને થઇ શકે છે નુકસાન

શનિની વક્રી ચાલમાં શું કરશો?

આ 5 રાશિના લોકોને આ વચ્ચે ઈગોને વચ્ચે ન લાવવો કે ઘમંડ ન કરવો. શનિદેવ પરિશ્મના કારક છે અને પરિશ્ચમી લોકોને પસંદ કરે છે માટે કામને લઈને ચોરી, આળસ ન કરો અને આજના કામને કાલ પર ન ટાળો. એટલે કે કાર્યોની પેંડિંગ લિસ્ટ તૈયાર કરવાથી બચો. સાથે જ આ વચ્ચે નિયમિત એક્સરસાઈઝ પણ કરતા રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ