બ્રેકિંગ ન્યુઝ

logo
logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

logo

બનાસકાંઠા: મહેસાણાના વેપારીનું અપહરણ કરનાર ઝડપાયા

logo

ગીરસોમનાથ: ગુરૂકુળના વિવાદમાં પરિવારજનોના આક્ષેપ બાદ બાળ કલ્યાણ સમિતિએ આપ્યા તપાસના આદેશ

logo

આણંદના તારાપુરમાં ખનીજ ચોરી ઝડપાઈ, તારાપુર મોટી ચોકડી નજીક ગેરકાયદે માટી ખનન કરતા શખ્સો સામે કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: 'હું તમને મારો દીકરો સોંપુ છું' રાયબરેલીની રેલીમાં સોનિયા ગાંધીની ભાવુક અપીલ

VTV / ધર્મ / જો તમારા પણ ઘરમાં લાગી ગયા છે કરોળિયાના જાળા, તો તુરંત હટાવી દેજો, શું કહે છે વાસ્તુશાસ્ત્ર

વાસ્તુ ટિપ્સ / જો તમારા પણ ઘરમાં લાગી ગયા છે કરોળિયાના જાળા, તો તુરંત હટાવી દેજો, શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Last Updated: 02:11 PM, 4 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આપણે આપણા ઘરમાં હંમેશા સંપૂર્ણ સ્વચ્છતા જાળવીએ છીએ, પરંતુ ઘણીવાર ઘરમાં કરોળિયાનું જાળું ફરી બનતું જ રહે છે. ઘરમાં કરોળિયાનું જાળું હોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

એમ તો ખૂબ જ સામાન્ય વાત છે કે કરોળિયા જાળા બનાવે છે. આપણે પણ સમય-સમય પર આપણું ઘર એટલે જ સાફ કરતા રહીએ છીએ, કારણ કે કરોળિયા જાળા બનાવી દે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તેના વિશે ઘણું કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કરોળિયા જાળા બનાવે એ અશુભ માનવામાં આવે છે કારણ કે તેનાથી વાસ્તુ દોષ થાય છે. ઘરમાં જાળા બનવાને કારણે ઘરના સભ્યોની વૃદ્ધિ અટકી જાય છે. તેઓ તેમના જીવનમાં પ્રગતિ કરી શકતા નથી. સાથે જ ઘરમાં આર્થિક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આજે જાણીશું કે ઘરની કઈ જગ્યાએ કરોળિયાના જાળાની હોવાથી જીવન પર શું અસર થાય છે?

spider-web-2

પૂજા રૂમમાં કરોળિયાનું જાળું - જો ઘરમાં પૂજા સ્થાન પર કરોળિયાનું જાળું હોય છે અથવા તે સાફ કર્યા પછી પણ ફરીથી બને છે, તો એનાથી પરિવારના સભ્યોની એકબીજા સાથે નથી બનતી, કુટુંબમાં વિખવાદ થાય છે. તેમજ ઘરમાં સકારાત્મકતા નથી રહેતી અને નકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે.

રસોડામાં કરોળિયાનું જાળું - રસોડામાં કરોળિયાનું જાળું હોવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં સમૃદ્ધિ નથી આવતી. પૈસાની અછત રહે છે. રસોડામાં માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો રસોડામાં કરોળિયાનું જાળું હોય તો માતા નારાજ થઈ જાય છે અને ધનહાનિ થવા લાગે છે.

વધુ વાંચો: આર્થિક તંગીથી છૂટકારો મેળવવો છે? તો વૈશાખ માસમાં અપનાવો તુલસી સાથેના આ 3 ઉપાય

બેડરૂમમાં કરોળિયાનું જાળું હોવું - જો કોઈના બેડરૂમમાં કરોળિયાનું જાળું હોય તો પતિ-પત્ની વચ્ચે ઘણો મતભેદ થાય છે. આ સિવાય માનસિક તણાવ પણ અનુભવાય છે. ઉપરાંત, લગ્ન જીવનમાં પ્રેમ, વિશ્વાસ અને પરસ્પર તાલમેલ ખતમ થવા લાગે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ