બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Pravin Joshi
Last Updated: 08:19 PM, 25 April 2024
ઘણા લોકોને સોનું પહેરવાનો અફસોસ હોય છે. તે એક કિંમતી ધાતુ છે, તેને ઝવેરાત તરીકે પહેરવાની પ્રથા સદીઓથી ચાલી આવે છે. સોનું માત્ર સુંદરતા જ નથી વધારતું પણ તેને પહેરવાથી શરીર પર ફાયદા પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કેટલીક રાશિઓને સોનું પહેરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. ચાલો જાણીએ તે રાશિઓ વિશે...
આ રાશિના જાતકો માટે ફાયદાકારક
તુલા
તુલા રાશિના લોકો માટે સોનું પહેરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલા રાશિના લોકો જો સોનું પહેરે છે તો તેમને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી.
મકર
જ્યોતિષ શાસ્ત્રમાં મકર રાશિના લોકો માટે સોનાના ઘરેણા પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી તેમના ઘણા દોષ દૂર થાય છે અને ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહે છે.
તમને આ લાભો થશે
જ્યોતિષશાસ્ત્રમાં સોનાને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સોનું પહેરવાથી કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ મજબૂત બને છે, જેના કારણે જીવનમાં સફળતાની સંભાવનાઓ રહે છે. સોનાની વીંટી પહેરવાથી પણ વૈવાહિક જીવન સુખી બને છે. આ ઉપરાંત તે અનેક પ્રકારના ગ્રહ દોષોને દૂર કરે છે. આ સાથે માન-સન્માન પણ વધે છે.
વધુ વાંચો : જો તમારા ઘરની અંદર આ છોડ હોય તો કાઢી નાખજો, વાસ્તુશાસ્ત્ર મૂજબ પરિવાર માટે અશુભ
કોને સોનું ન પહેરવું જોઈએ
જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક લોકો માટે સોનું પહેરવું પણ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર વૃષભ, વૃશ્ચિક, મિથુન અને કુંભ રાશિના લોકોએ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. આ સાથે જે લોકો શનિ ગ્રહ સંબંધિત કામ જેમ કે કોલસો, તેલ અથવા લોખંડનું કામ કરે છે તેમણે પણ સોનું પહેરવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારા બિઝનેસ પર ખરાબ અસર પડી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો