બ્રેકિંગ ન્યુઝ
જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ
લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
Arohi
Last Updated: 02:17 PM, 25 April 2024
ગુરૂવારનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને વૃહસ્પતિ દેવની પૂજા કરવાથી ભક્તોના દરેક કષ્ટ દૂર થઈ જાય છે. શ્રી હરિને પ્રસન્ન કરવા અને તેમની કૃપા મેળવવા માટે ગુરૂવારના દિવસે પૂજામાં આ 5 વસ્તુઓને જરૂર શામેલ કરો.
થાય છે માતા લક્ષ્મીની પૂજા
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવામાં આવે છે. આ દિવસ વિધિપૂર્વક માતા લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી નથી થતી અને વ્યક્તિને માન-સન્માનમાં વૃદ્ધિ થાય છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે આજના દિવસે પૂજામાં આ વસ્તુઓને જરૂર શામેલ કરો.
તુલસીના પાન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. એવામાં ગુરૂવારના દિવસે પૂજા વખતે શ્રી હરિને તુલસીના પાન અર્પિત કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે. સાથે જ સંભવ હોય તો ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે તુલસીની માળા જરૂર પહેરો. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલીગ્રામના પત્ની તુલસી છે અને ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે.
પીતાંબર
ભગવાન વિષ્ણુને પીતાંબર ખૂબ જ પ્રિય છે. માટે કહેવાય છે કે ગુરૂવારના દિવસે પૂજા વખતે પીળા રંગના કપડા ધારણ કરો. સાથે જ ભગવાન વિષ્ણુને પીતાંબર જરૂર અર્પિત કરો. તેનાથી જગતના પાલનહાર પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.
નારિયેળ કરો અર્પિત
ગુરૂવારે ભગવાન વિષ્ણુની પૂજા કરતી વખતે નારિયેળ આપવું શુભ માનવામાં આવે છે. માટે પૂજા વખતે તેમને નારિયેળ જરૂર અર્પિત કરો. જણાવી દઈએ કે નારિયેળ તેમની પ્રિય વસ્તુ છે.
પીળો ભોગ
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવાથી જલ્દી જ શુભ ફળોની પ્રાપ્તિ થાય છે. ભગવાન વિષ્ણુને આજના દિવસે પીળી વસ્તુઓનો ભોગ જરૂર લગાવવો. આ સમય દરમિયાન ભગવાનને પીળો હલવો, ગોળ ચણાની દાળ, કેળા, કેસરિયા ભાત વગેરે વસ્તુઓનો ભોગ લગાવી શકાય છે.
વધુ વાંચો: દર ગુરૂવારે પૂજા સમયે અચૂકથી ઉતારો આ આરતી, મળશે તમામ સંકટોમાંથી મુક્તિ
વૈજયંતી છોડ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૈજયંતીના ફૂલ ભગવાન વિષ્ણુને ખૂબ જ પસંદ છે. માટે ગુરૂવારના દિવસે તેમને વૈજયંતીના ફૂલ જરૂર અર્પિત કરો. તેનાથી વિષ્ણુજી પ્રસન્ન થઈને ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
સાબરકાંઠા પાર્સલ બ્લાસ્ટ / પાર્સલમાં જિલેટીન પેક કરીને મોકલ્યું હતું, ખોલવાં જતાં શરીરના ઉડ્યાં ફુરચેફુરચાં, પ્રેમસંબંધ ખુલ્યો