બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / બિઝનેસ / how to withdraw money from inactive bank account

કામની વાત / શું બંધ પડેલી બેંકમાંથી રૂપિયા ઉપાડી શકાય? હાં, તો કઇ રીતે? જાણો

Arohi

Last Updated: 12:26 PM, 25 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Withdraw Money From Bank Account: શું બંધ પડેલા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપાડી શકાય છે? જો તમારે પણ આવા પ્રકારના કોઈ પ્રશ્ન છે તો અહીં જાણો તેનું સોલ્યુશન.

બેંકનો નિયમ હોય છે કે જ્યારે કોઈ ખાતામાં બે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ન થાય તો એવા ખાતાને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ત્યાં જ જો બેંક ખાતુ આગળ 8 વર્ષ નિષ્ક્રિય રહે તો એવા ખાતાની રકમને અનક્લેમ્ડ રકમ માનવામાં આવે છે. 

નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય? 
હવે સવાલ એ થાય છે કે નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા કાઢી શકાય છે? તો તેનો જવાબ છે હા. જો તમારૂ ખાતુ ફક્ત નિષ્ક્રિય થયું છે તો તમે પોતાના આઈડી જેવા અમુક દસ્તાવેજ જમા કરીને ખાતાને ફરીથી એક્ટિવ કરવીને પૈસા ઉપાડી શકો છો. 

વધુ વાંચો: અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર પહોંચ્યો 9 થી 190 રૂપિયાને પાર

જ્યારે જો ખાતાધારકનું મૃત્યુ થઈ ગયું છે તો એવામાં નોમિની પોતાનું આઈડી પ્રૂફ બતાવીને બાકી વસ્તુઓ પુરી કરીને ખાતામાંથી પૈસા કાઢી શકે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ