બ્રેકિંગ ન્યુઝ
બેંકનો નિયમ હોય છે કે જ્યારે કોઈ ખાતામાં બે વર્ષ સુધી ટ્રાન્ઝેક્શન ન થાય તો એવા ખાતાને નિષ્ક્રિય કરી દેવામાં આવે છે. ત્યાં જ જો બેંક ખાતુ આગળ 8 વર્ષ નિષ્ક્રિય રહે તો એવા ખાતાની રકમને અનક્લેમ્ડ રકમ માનવામાં આવે છે.
ADVERTISEMENT

નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકાય?
હવે સવાલ એ થાય છે કે નિષ્ક્રિય પડેલા બેંક ખાતામાંથી પૈસા કાઢી શકાય છે? તો તેનો જવાબ છે હા. જો તમારૂ ખાતુ ફક્ત નિષ્ક્રિય થયું છે તો તમે પોતાના આઈડી જેવા અમુક દસ્તાવેજ જમા કરીને ખાતાને ફરીથી એક્ટિવ કરવીને પૈસા ઉપાડી શકો છો.
ADVERTISEMENT
વધુ વાંચો: અનિલ અંબાણીની કંપનીએ રોકાણકારોને કર્યા માલામાલ, શેર પહોંચ્યો 9 થી 190 રૂપિયાને પાર
જ્યારે જો ખાતાધારકનું મૃત્યુ થઈ ગયું છે તો એવામાં નોમિની પોતાનું આઈડી પ્રૂફ બતાવીને બાકી વસ્તુઓ પુરી કરીને ખાતામાંથી પૈસા કાઢી શકે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.