બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / health news yoga after meals for digestion

હેલ્થ / જમ્યા પછી પાચન શક્તિ થશે મજબૂત, બસ કરો આ યોગાસન, રહો નીરોગી

Arohi

Last Updated: 12:48 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Yoga After Meals For Digestion: યોગ કરવા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરને લચીલું બનાવવા, મસલ્સને મજબૂત કરવા અને પિત્તને ઘટાડવા માટે નિયમિત યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે.

સ્વાસ્થ્ય નિષ્ણાંતો અનુસાર યોગ શરીર અને માથા બન્ને માટે ફાયદાકારક હોય છે. તમામ બીમારીઓથી બચાવ અને ઉપચારમાં યોગ અસરકારક છે. શરીરને લચીલું બનાવવા, મસલ્સને મજબૂત કરવા અને પિત્તને ઘટાડવા માટે નિયમિત યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. 

વજ્રાસન 
રાત્રે ભોજન બાદ વજ્રાસનનો અભ્યાસ કરી શકો છો. આ પાચન માટે સૌથી ફાયદાકારક આસન છે. આ આસનના અભ્યાસથી ઉપરના શરીર અને પેટને સ્ટ્રેચ કરવામાં મદદ મળે છે. ખાલી પેટ વજ્રાસનના અભ્યાસની સલાહ આપવામાં આવે છે પરંતુ આ આસનને ભોજન બાદ કરવું વધારે ફાયદાકારક માનવામાં આવે છે. 

ગોમુખાસન 
ગોમુખાસન કરોડરજ્જૂ અને પેટના મસલ્સને સ્ટ્રેચ કરવામાં મદદ કરે છે. તેનાથી પાચનમાં મદદ મળે છે અને ભોજન બાદ આ આસનના અભ્યાસથી પેટની સારવાર થાય છે. પાચન ક્રિયાને સરળ બનાવવા માટે નિયમિત આ યોગનો અભ્યાસ કરી શકાય છે. 

વધુ વાંચો: દરરોજ સાયકલિંગથી બોડી રહેશે એકદમ ફીટ, શરીરમાં જોવા મળશે તેજીથી આ 3 ફાયદા

ધનુરાસન 
ધનુરાસન પાચન અંગોના કાર્યને વધારવામાં મદદ કરે છે. આ આસનના અભ્યાસથી પાચન સારૂ થાય છે. સાથે જ સ્વાસ્થ્ય પણ સારૂ રહે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ