બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા
હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
VTV / ધર્મ / Daily Horoscope / આવનારા 376 દિવસ આ રાશિના જાતકો માટે વરદાન સમાન, રાહુની વિપરિત ચાલ કરશે કમાલ
Last Updated: 06:23 PM, 6 May 2024
Gochar Rahu Transit 2024 : આ આખું વર્ષ રાહુ ગુરુની મીન રાશિમાં રહેવાનો છે. આવી સ્થિતિમાં રાહુની ઉલટી ચાલને કારણે કેટલીક રાશિઓના ભાગ્યનું બંધ તાળું ખુલી શકે છે.
ADVERTISEMENT
રાહુ એક માયાવી ગ્રહ છે જેની ચાલનું વિશેષ મહત્વ છે. રાહુએ ગયા વર્ષે પોતાની ચાલ બદલી હતી અને હાલમાં તે મીન રાશિમાં બેઠો છે. આ આખું વર્ષ રાહુ ગુરુની મીન રાશિમાં જ રહેશે. આવી સ્થિતિમાં, રાહુની ઉલટી ચાલ કેટલીક રાશિઓ પર ભારે પડી શકે છે અને કેટલાકને મોટો નફો પણ આપી શકે છે. રાહુ મે 2025 માં શનિની રાશિમાં પ્રવેશ કરશે. ચાલો જાણીએ કઇ રાશિ માટે મીન રાશિમાં બેઠેલો રાહુ આગામી 376 દિવસ શુભ રહેવાના છે.
ADVERTISEMENT
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે રાહુનું સંક્રમણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીવનમાં માત્ર ખુશી જ દેખાશે. તમે તમારા કરિયરમાં દરેક લક્ષ્યને પૂર્ણ કરવામાં સફળ રહેશો. પૈસા ત્યાંથી આવશે જ્યાં તમે વિચાર્યું પણ નહીં હોય. તે જ સમયે તમારા અને તમારી માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જીવનમાં રોમાન્સ પણ રહેશે.
વૃશ્ચિક રાશિ
રાહુની બદલાતી ચાલ વૃશ્ચિક રાશિના લોકો માટે ફાયદાકારક માનવામાં આવે છે. કરેલા રોકાણથી તમને સારો નફો મળી શકે છે. વ્યવસાયમાં કરવામાં આવેલ આયોજન સારા રોકાણકારને આકર્ષી શકે છે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે. પરિવારમાં પણ શાંતિ રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
વધુ વાંચો: વધતું વજન થઇ જશે કંટ્રોલમાં, બીમારીઓ પણ ભાગશે, બસ રોજ સવારે ખાલી પેટ પીવો આ Tea
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે રાહુનું ગોચર ફળદાયી માનવામાં આવે છે. વેપાર કરતા લોકોને સારો નફો મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ માનવામાં આવે છે અને પરિવારમાં સંપત્તિ રહેશે. મુસાફરીની તકો છે. તમારા જીવનસાથીનું ધ્યાન રાખવું પડશે.
( નોધ: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT