બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રાતે ટોયલેટ કર્યા વગર સૂવાની ભૂલ ન કરતાં, જિંદગીભર હોસ્પિટલના ખાવા પડશે ધક્કા

આળસ ખંખેરી નાખજો / રાતે ટોયલેટ કર્યા વગર સૂવાની ભૂલ ન કરતાં, જિંદગીભર હોસ્પિટલના ખાવા પડશે ધક્કા

Last Updated: 07:12 PM, 6 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે વ્યક્તિ ટોઇલેટ જાય છે ત્યારે તેના શરીરમાંથી ગંદકી ટોઇલેટ દ્વારા બહાર નીકળી જાય છે.

મોટા ભાગના લોકો રાત્રે સૂતા પહેલા ટોઇલેટ જાય છે. પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે આ કામ કરતા નથી. આવા લોકોના સ્વાસ્થ્ય પર તેની શું અસર પડે છે તે વિશે વાત કરીશું. મોટા ભાગના લોકો રાત્રે સૂતા પહેલા એકવાર બાથરૂમ જરૂરથી જાય છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે નથી જતા. જે લોકો સુતા પહેલા બાથરૂમ નથી જતા તેમના શરીર પર તેની શું અસર થાય છે? તે જાણવું જરૂરી છે.

sleeping-6.jpg

જો કોઈ મોટો અવાજ અથવા તેજસ્વી પ્રકાશ હોય, તો શરીર તેને અનુભવે છે અને પ્રતિક્રિયા આપે છે. પરંતુ ઊંઘ દરમિયાન, શરીર તે અવાજ સાંભળી શકતું નથી કારણ કે તે ઊંઘની સ્થિતિમાં હોય છે. કલ્પના કરો કે તમારે શૌચ લાગ્યુ હોય પરંતુ તમે તેને આખી રાત રોકી રાખો છો. આ કારણે તમારું મન પણ ખૂબ જ પરેશાન થઈ શકે છે.

રાત્રે સૂતા પહેલા ટોઇલેટ શા માટે જરૂરી?

તમે દિવસ દરમિયાન ઘણું પાણી પીઓ છો. વ્યક્તિ જેટલું વધારે પાણી પીવે છે તેટલી જ તેના શરીરમાંથી ગંદકી દૂર થાય છે. જ્યારે વ્યક્તિ ટોઇલેટ જાય છે ત્યારે તેના શરીરમાંથી ગંદકી ટોઇલેટ દ્વારા બહાર નીકળી જાય છે. પરંતુ જો તમે રાત્રે શૌચાલયનો ઉપયોગ ન કરો તો લાંબા સમય સુધી પેટમાં ગંદકી રહે છે. જેના કારણે અનેક ઈન્ફેક્શનનો ખતરો વધી જાય છે.

જો તમે રાત્રે શૌચાલય જતા નથી તો સ્વાસ્થ્ય પર તેની અસર થઇ શકે છે. શ્વાસ અને પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. પેશાબ આવ્યો હોય તો તેને દબાવી ન રાખવો જોઇએ. લાંબા સમય સુધી મૂત્રાશયમાં ન રાખવું જોઈએ. આના કારણે મૂત્રાશય અને મગજ બંનેને ઘણી તકલીફ થાય છે. સૂતા પહેલા વધારે પાણી ન પીવો. જો તમે પીતા હોવ તો પણ ટોયલેટ કર્યા પછી જ સૂઈ જાઓ કારણ કે શૌચને પેટમાં રાખવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. હેલ્થલાઇનમાં છપાયેલ અહેવાલ મુજબ મગજ અને મૂત્રાશય વચ્ચે શું જોડાણ છે અને તે કેવી રીતે કામ કરે છે? આ અંગે વાત કરીએ.

પિત્તાશય અને મગજ કેવી રીતે કામ કરે છે?

પિત્તાશય બે રીતે કામ કરે છે. જો તેમા શૌચ ભરાઇ જાય તો તેને યોગ્ય રીતે ખાલી કરવું જોઈએ. શરીરમાં મૂત્રાશય ભરાય કે તરત જ મગજ તેને ખાલી કરવાનો સંકેત આપે છે. સામાન્ય રીતે અમેરિકામાં 3 અથવા 4 વર્ષની ઉંમરે થાય છે. બાળકો સ્વૈચ્છિક રીતે શૌચાલયનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખે છે. આનો અર્થ એ છે કે જ્યારે મૂત્રાશય ભરાઈ રહ્યું હોય ત્યારે તેઓ અનુભવી શકે છે અને તેમનું મગજ તે સિગ્નલ પ્રાપ્ત કરી શકે છે અને સમજી શકે છે.

આ પણ વાંચોઃ સંબંધ / પાર્ટનરને વારંવાર મેસેજ કરવાથી બગડી શકે છે તમારો સંબંધ, પ્રારંભિક તબક્કે રાખો આ સાવચેતી

સ્લીપ મોડમાં શું થાય છે?

મોટાભાગના બાળકો દિવસ દરમિયાન બાથરૂમનો ઘણો ઉપયોગ કરે છે. જો તમે રાત્રે સૂતા પહેલા બાથરૂમ ન જાઓ તો તમારું મગજ સંકેત આપે છે. જેના કારણે તમારી ઊંઘ પણ બગડી શકે છે.

(Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા, તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ