બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ધર્મ / Astro Tips how to offer bhog or prashad to god bhog lagavana niyam

ધર્મ / તમને ભગવાનને ભોગ કે પ્રસાદ ધરાવવાની સાચી રીત ખબર છે? જાણો તેના નિયમો

Arohi

Last Updated: 04:03 PM, 24 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Astro Tips: શુમ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નીવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે ભગવાનની સામે ભોગ મુકવો જોઈએ?

કહેવાય છે કે જ્યારે આપણા ઘરમા દેવી-દેવતાઓ બિરાજમાન થાય છે. તો તેમના પૂજા-પાઠ કરવાની સાથે તેમને ભોગ લગાવવાનું પણ ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવી દેવતાઓને દિવસમાં ચાર વખત ભોગ લગાવવો જોઈએ અને જે આપણે ઘરમાં બનાવીએ છીએ સાત્વિક રીતે તેનો જ ભોગ લગાવવો જોઈએ. 

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નિવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે તેને ભગવાનની સામે રાખવો જોઈએ? 

ભગવાનની સામે કેટલો સમય રાખવો જોઈએ ભોગ? 
અંદાજે આપણને ભોજન કરવામાં 5, 10 કે 15 મિનિટ લાગે છે. એવામાં જ્યારે તમે ભગવાનને ભોગ લગાવો ત્યારે તેમની સામે લગાવેલો ભોગ ક્યારેય પણ તરત ન હટાવી લેવો જોઈએ. સાથે જ તેને વધારે સમય સુધી સામે રાખી પણ ન મુકવો જોઈએ. ભોગ તમારે 10થી 15 મિનિટ બાદ તેમની સામેથી હટાવવો જોઈએ. જેવી રીતે આપણે ભોજન કરીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ ભોજન ખાવામાં કે ભોગ ગ્રહણ કરવામાં સમય લાગે છે. 

વધુ વાંચો: આજ રાતથી શુક્રનું થશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર?

એવામાં તમે 10 કે 15 મિનિટ બાદ ભોગને હટાવીને તેને વહેચો. ભોગ વહેચવાના નિયમ કહે છે કે તમે જેટલા વધારે લોકોને ભગવાનનો ભોગ આપશો તેટલું જ વધારે ફળ તમને મળશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ