બ્રેકિંગ ન્યુઝ
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
Arohi
Last Updated: 04:03 PM, 24 April 2024
કહેવાય છે કે જ્યારે આપણા ઘરમા દેવી-દેવતાઓ બિરાજમાન થાય છે. તો તેમના પૂજા-પાઠ કરવાની સાથે તેમને ભોગ લગાવવાનું પણ ખાસ મહત્વ હોય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવી દેવતાઓને દિવસમાં ચાર વખત ભોગ લગાવવો જોઈએ અને જે આપણે ઘરમાં બનાવીએ છીએ સાત્વિક રીતે તેનો જ ભોગ લગાવવો જોઈએ.
પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ કે નિવેદ અર્પિત કરીએ છીએ તો તેની યોગ્ય રીત કઈ છે અને કેટલા સમય સુધી આપણે તેને ભગવાનની સામે રાખવો જોઈએ?
ભગવાનની સામે કેટલો સમય રાખવો જોઈએ ભોગ?
અંદાજે આપણને ભોજન કરવામાં 5, 10 કે 15 મિનિટ લાગે છે. એવામાં જ્યારે તમે ભગવાનને ભોગ લગાવો ત્યારે તેમની સામે લગાવેલો ભોગ ક્યારેય પણ તરત ન હટાવી લેવો જોઈએ. સાથે જ તેને વધારે સમય સુધી સામે રાખી પણ ન મુકવો જોઈએ. ભોગ તમારે 10થી 15 મિનિટ બાદ તેમની સામેથી હટાવવો જોઈએ. જેવી રીતે આપણે ભોજન કરીએ છીએ તેવી જ રીતે ભગવાનને પણ ભોજન ખાવામાં કે ભોગ ગ્રહણ કરવામાં સમય લાગે છે.
વધુ વાંચો: આજ રાતથી શુક્રનું થશે રાશિ પરિવર્તન, જાણો આ ગોચરની તમારી રાશિ પર કેવી થશે અસર?
એવામાં તમે 10 કે 15 મિનિટ બાદ ભોગને હટાવીને તેને વહેચો. ભોગ વહેચવાના નિયમ કહે છે કે તમે જેટલા વધારે લોકોને ભગવાનનો ભોગ આપશો તેટલું જ વધારે ફળ તમને મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો