ગુજરાતની ગજબ ઘટનાઃ જે દિવસે લગ્ન થયા તે જ દિવસે તૂટી ગયા, જાણો શું થયુ
લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જેનો સંબંધ સાત જન્મોની સાથે હોય છે. પરંતુ ગુજરાતના ગોંડલમાં એક લગ્ન સાત જન્મ તો દૂર, એક કલાક પણ ના ટકી શક્યા. વર-વધુએ સાત ફેરા લીધા પછી તરત જ તેમના તલાક થઇ ગયો, જેનું કારણ ચોંકાવનારું છે.
જાણકારી અનુસાર, ગુજરાતના ગોંડલ ખાતે ધામધૂમથી લગ્નની
|
હોસ્પિટલમાં મહિલા દર્દીનું ડૉક્ટરની બેદરકારીથી મોત, પરિવારજનોનો આક્ષેપ
રાજકોટની પ્લેકસેસ હોસ્પિટલમાં એક મહિલાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે. પ્લેકસેસ હોસ્પિટલનાં ડૉક્ટરની ગંભીર બેદરકારીનાં પરિવારજનોએ આક્ષેપ લગાવ્યાં છે. જ્યારે આ મામલે ડૉક્ટરે નિવેદન આપતા જણાવ્યું કે, હૃદયમાં વાલ્વની બિમારીથી મહિલાનું મોત થયું છે.
જ્યારે પરિવારજન કહે છે કે ડૉક્ટર
|
'જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનના સંબંધીઓની કરવામાં આવી છે ભરતી!' ડ
તાજેતરમાં કરવામાં આવેલ કર્મચારીની ભરતીમાં ચેરમેન અને વાઇસ ચેરમન દ્વારા પોતાના સગા-વહાલાના ઉમેદવારની ભરતી કરવામાં આવી છે. તેવા જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર વીનુ હપાણીએ આક્ષેપ કર્યા છે. આ મામલે જિલ્લા રજીસ્ટર અને સરકારમાં પત્ર લખી વાંધો રજુ કરવામાં આવ્યો છે. ડિરેક્ટર અને યાર્ડના હાલના ચેરમે
|