-
Ahmedabad News: અમદાવાદ DEOએ શહેરની તમામ સ્વનિર્ભર શાળાને પત્ર લખ્યો છે. જેમાં એફ આર સીએ નક્કી કરેલી ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર લગાવવા આદેશ આપ્યો છે
-
જસદણમાં સભા સંબોધતા તેમણે કહ્યું કે ભૂલ મારી હતી, મારા લીધે મોદી સાહેબની સામે ક્ષત્રિય સમાજ ઉભો થઇ જાય તે યોગ્ય નથી. મેં માફી માંગી છે.
-
મહામંથન: કુંભાણીના આક્ષેપો ઉપર ભાજપ-કોંગ્રેસના અપેક્ષા મુજબના જવાબ તો આવી ગયા છે પણ સવાલ એ છે કે નિલેશ કુંભાણી છે ક્યાં?.
-
Lok Sabha Election 2024: પીએમ મોદીએ એક્સ પર લખ્યું છે કે, બીજો તબક્કો ઘણો સારો રહ્યો છે. ભારતભરના લોકોનો આભાર જેમણે આજે મતદાન કર્યું છે. એનડીએને જે અભૂતપૂર્વ સમર્થન મળી રહ્યું છે