બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

VTV / ગુજરાત / સુરત / Nilesh Kumbhani gave a video statement to Pratap Dudhat

Video / 'મે મોવડી મંડળને કહેલું કે પ્રતાપભાઇ દૂધાતને કહો કે...', પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણી આ શું બોલ્યા?

Dinesh

Last Updated: 05:35 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Lok Sabha Election 2024: નિલેશ કુંભાણીએ કહ્યું કે, મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા

લોકસભા ચૂંટણીને લઈ અતિ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને તેમનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પ્રતાપ દૂધાતને લઈ કહ્યું કે,  'મે પ્રતાપભાઇ દૂધાતને અનેક વાર કીધેલું કે તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમને કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યાર બાદ પ્રતાપભાઇ દૂધાતને પૂછીને મે પછીની તારીખ લીધી, ત્યારે મારો ફોન નહોતો ઉઠાવતા. 

વાંચવા જેવું: આગામી 24 કલાક સુધીમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસતો રહેશે કમોસમી વરસાદ, 40 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે

'એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત'
વધુમાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, હું એક પણ નિવેદન એવું નહીં આપું કે જેથી મારી કોંગ્રેસ પાર્ટીને કોઇ નુકસાન થાય. હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.'

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ