બ્રેકિંગ ન્યુઝ
જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે
અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા
ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા
અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી
આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
Dinesh
Last Updated: 05:35 PM, 26 April 2024
લોકસભા ચૂંટણીને લઈ અતિ ચર્ચામાં રહેલા નિલેશ કુંભાણીએ એક વીડિયો જાહેર કરીને તેમનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે પ્રતાપ દૂધાતને લઈ કહ્યું કે, 'મે પ્રતાપભાઇ દૂધાતને અનેક વાર કીધેલું કે તમે સભાઓમાં મારી સાથે આવો, તો એમને કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલીની તારીખ પછીની તારીખ લેજે. ત્યાર બાદ પ્રતાપભાઇ દૂધાતને પૂછીને મે પછીની તારીખ લીધી, ત્યારે મારો ફોન નહોતો ઉઠાવતા.
'એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત'
વધુમાં નિલેશ કુંભાણીએ કહ્યું કે, 'મેં મોવડી મંડળને જાણ કરી કે પ્રતાપ ભાઇ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જઉં એમાં હાજરી પૂરાવે ત્યારે પ્રતાપભાઇ દૂધાત ન હોતા આવ્યા. અને જે મારી નાખવાની ધમકી અત્યારે અપાય છે, એ જો એ હાજર હોત તો આ પરસ્થિતિનું નિર્માણ ના થયું હોત. હું ચૂંટણી જીત્યો કે હાર્યો, હું એક પણ નિવેદન એવું નહીં આપું કે જેથી મારી કોંગ્રેસ પાર્ટીને કોઇ નુકસાન થાય. હું કોંગ્રેસનો સૈનિક છું અને સૈનિક રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.'
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ