બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન, ગાંધીનગર લોકસભા બેઠક પર શીલજ ખાતે CM ભૂપેન્દ્ર પટેલ મતદાન કરશે

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠક પર મતદાન, 1998 પછી સૌરાષ્ટ્ર-કચ્છની બેઠકો પર ભાજપે જમાવ્યો કબજો, સૌરાષ્ટ્રની બેઠકો પર પાટીદાર મતદારોનું પ્રભુત્વ , જૂનાગઢ,રાજકોટ,પોરબંદર અને અમરેલીમાં મતદાન, અમરેલી,ભાવનગર અને જામનગર બેઠક પર મતદાન

logo

આજે દેશમાં લોકસભાના ત્રીજા તબક્કાનું મતદાન, 93 લોકસભા બેઠકો પર 7 કેન્દ્રીય મંત્રીની કિસ્મત દાવ પર, ગાંધીનગરથી અમિત શાહ, પોરબંદરથી આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, રાજકોટથી પરશોતમ રૂપાલા, ગુના બેઠકથી જ્યોતિરાદિત્ય સિંધિયા, રત્નાગીરીથી નારાયણ રાણેની કિસ્મતનો નિર્ણય લેશે મતદારો

logo

સૌરાષ્ટ્ર-કચ્છની 8 લોકસભા બેઠકો પર આજે મતદાન

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

VTV / સ્પોર્ટસ / Cricket / CSK captain's wife is also a cricketer, their love story is quite interesting

IPL 2024 / CSKના કેપ્ટનની પત્ની પણ ક્રિકેટર, બન્નેની લવ સ્ટોરી છે એકદમ ઈન્ટરેસ્ટિંગ

Vishal Dave

Last Updated: 05:17 PM, 26 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોની બાદ ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપરકિંગ્સનો ઉત્તરાધિકારી બની ગયો છે. IPLમાં ગાયકવાડ શાનદાર બેટિંગના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ ખૂબ ઓછા લોકો જાણે છે કે ગાયકવાડની પત્ની પણ ક્રિકેટર જ છે.

ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ આ સીઝનમાં તેની કેપ્ટનશીપને લઇ ચર્ચામાં છે. ગત સીજનમાં ગાયકવાડે 590 રન કરી CSK માટે ટાઈટલ જીતવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો. પરંતુ આ સીઝનમાં CSK અપેક્ષા મુજબ પર્ફોમન્સ નથી આપી શક્યુ. અત્યારે CSK પોઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે પાંચમાં નંબરે છે.

ઋતુરાજ પર્સનલ લાઈફને લઈને પણ હાલમાં ચર્ચામાં

ગત મેચમાં CSKના કેપ્ટન ગાયકવાડે સદી ફટકારી હતી પરંતુ ટીમનો પરાજય થયો હતો. ઋતુરાજ તેની શાનદાર બેટિંગ સિવાય તેની પર્સનલ લાઈફને લઈને પણ હાલમાં ચર્ચામાં છે. ઓછા લોકો જાણે છે કે, ઋતુરાજની પત્ની પણ તેની જેમ ક્રિકેટર છે. જેથી આ બંન્ને ક્યારે એક બીજાના પ્રેમ પડ્યા હતા તે વિશે જાણીશું.

મહારાષ્ટ્રમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતી હતી ઋતુરાજની પત્ની ઉત્કર્ષા પવાર

ઋતુરાજની પત્ની ઉત્કર્ષા પવાર એક પ્રોફેશનલ ક્રિકેટર છે, જે મહારાષ્ટ્રમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતી હતી. આ બન્ને વચ્ચે પ્રથમ મુલાકાત એક કોમન ફ્રેન્ડ મારફતે થઈ હતી. પહેલી મુલાકાતમાં જ આ બંન્ને જણ પોતાનું દિલ એકબીજાને આપી ચૂક્યા હતા. ત્યાર બાદ તેમની મુલાકાતો વધતી ગઈ અને તેઓ એકબીજાના વધુ ક્લોઝ આવતા ગયા. 

આ પણ વાંચોઃ હવે અમે નિરાંતે ઉંઘી શકશું..' 6 મેચ બાદ મળેલી જીતથી ફાફ ડુપ્લેસીને થયો હાશકારો, જુઓ શું કહ્યું

જુન 2023માં કર્યા લગ્ન 

ઋતુરાજ ગાયકવાડ અને ઉત્કર્ષા પવાર 2023ની IPLની ફાયનલમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ બંન્નેએ લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યા બાદ વર્ષ 2023ના જૂન મહિનામાં લગ્ન કરી લીધા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 




 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ