બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જે-તે વ્યક્તિના મોત બાદ પાનકાર્ડ કેન્સલ કરાવવું કેમ જરૂરી? જાણો એક ક્લિકમાં
Last Updated: 03:29 PM, 5 June 2025
પાન કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, જે વ્યક્તિની નાણાંકીય ઓળખ દર્શાવે છે. કોઈપણ પ્રકારના નાણાંકીય વ્યવહારો માટે પાન કાર્ડની ખાસ જરૂર હોય છે. આ કાર્ડ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે અને તેમાં 10 અંકનો આલ્ફાન્યૂમેરિક નંબર હોય છે. આ નંબરની મદદથી વ્યક્તિની આવકવેરા સંબંધિત પ્રવૃત્તિઓને સરળતાથી ટ્રેક કરી શકાય છે. પાનકાર્ડની જરૂરિયાત બેંકિંગ, રોકાણ, મિલકત ખરીદવા કે વેચવા, સરકારી યોજનાઓનો લાભ લેવા જેવા અનેક કામોમાં પડે છે.
ADVERTISEMENT
પણ શું તમે જાણો છો કે વ્યક્તિના મૃત્યુ પછી તેના પાનકાર્ડનું શું થાય છે? જો વ્યક્તિના મૃત્યુ પછી પણ તેનું પાનકાર્ડ વાપરવામાં આવે, તો એ કાનૂની રીતે ગુનો ગણાય છે અને તેની સામે કાર્યવાહી થઈ શકે છે. એટલા માટે મૃત્યુ પછી વ્યક્તિનું પાનકાર્ડ રદ કરાવવું ખુબ જ જરૂરી છે.

ADVERTISEMENT
વ્યક્તિના મૃત્યુ પછી પાનકાર્ડ રદ કરાવવું કેમ જરૂરી છે?
ADVERTISEMENT
પાનકાર્ડ રદ કરાવવા માટે કયા દસ્તાવેજોની જરૂર પડે?
મૃતકના પાનકાર્ડને રદ કરાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે:
ADVERTISEMENT

ADVERTISEMENT
પાનકાર્ડ રદ કરવાની પ્રોસેસ
ADVERTISEMENT
વધુ વાંચો: મોબાઇલ ટાવર લગાવો, પૈસા કમાઓ, ભૂલથી પણ આ સ્કેમમાં ફસાયા તો એકાઉન્ટ ખાલી
પાન કાર્ડ કેન્સલ કરવા માટે કોઈ ફી લેવાતી નથી. આ પ્રક્રિયા દ્વારા એક મૃતકના પાન કાર્ડનું યોગ્ય રીતે બંધ કરવું તેની ઓળખ અને મિલકતની સુરક્ષા માટે ખૂબ જ આવશ્યક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.