મહાશિવરાત્રી 2023 / તમારે કયા જ્યોતિર્લિંગની કરવી જોઈએ પૂજા? રાશિ અનુસાર જાણી લો નામ, શુભફળની થશે પ્રાપ્તિ

Worshiping Jyotirlinga according to Rashi gives auspicious results

સોમનાથ જ્યોતિર્લિંગ પૃથ્વીનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે ચંદ્રદેવે તેની સ્થાપના કરી હતી. મેષ રાશિવાળા લોકો જો પંચામૃતથી સોમનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે તો તેમને ચંદ્રમાં અને શિવના આશીર્વાદ મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ