ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
હિન્દુ ધર્મમાં 'સ્વસ્તિક'ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત કરતી વખતે સ્વસ્તિકનું પ્રતીક બનાવવું જરૂરી છે. આના વિના પૂજા શરૂ થતી નથી. સ્વસ્તિકનું પ્રતીક સૌભાગ્યનું સૂચક માનવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં સ્વસ્તિકના પ્રતીકને ભગવાન વિષ્ણુનું સ્થાન અને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કુમકુમ અથવા સિંદૂરથી સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ગ્રહ દોષ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં સ્વસ્તિકનું પ્રતીક લગાવવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈ જાય છે. આજના ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યોતિષાચાર્ય મુકુંદ પંડ્યા આ વિષય પર વધુ માહિતી આપી રહ્યાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો