Mahashivratri 2023 / આ વખતે 8 રાશિના જાતકો માટે શુભ રહેશે મહાશિવરાત્રિ, વર્ષો પછી બની રહ્યા છે દુર્લભ સંયોગો

Mahashivratri 2023 date puja muhurat and auspicious sanyog lord shiva puja lucky for these zodiac

આ વખતે મહાશિવરાત્રિ પર વર્ષો પછી દુર્લભ સંયોગો બની રહ્યા છે. આ વર્ષે શનિ પ્રદોષ વ્રત પણ મહાશિવરાત્રીના દિવસે મનાવવામાં આવે છે. પુત્ર પ્રાપ્તિ માટે શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવે છે. આ સાથે સાંજે 5.41 વાગ્યા પછી વાશી યોગ, સુનફા યોગ, શંખ યોગનો સંયોગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ