યાત્રા / અમરનાથ યાત્રા પર જઇ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો આ 5 વાત

know about tips for amarnath yatra

અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અમરનાથ ધામની યાત્રા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ખુબ જ મહત્વ ધરાવે છે. જમ્મૂ કાશ્મીરની ખીણમાં હાજર અમરનાથ ધામ જવા માટે ભગવાન શિવના ભક્તો વર્ષ આખુ રાહ જોતા હોય છે.આ વર્ષની યાત્રા શરૂ થઇ ચૂકી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ