ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / know about tips for amarnath yatra

યાત્રા / અમરનાથ યાત્રા પર જઇ રહ્યા છો, તો ધ્યાનમાં રાખો આ 5 વાત

Published By: vtvAdmin

Last Updated: 05:29 PM, 2 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરનાથ યાત્રા પર જતા શ્રદ્ધાળુઓની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. અમરનાથ ધામની યાત્રા હિન્દુ શ્રદ્ધાળુઓ માટે ખુબ જ મહત્વ ધરાવે છે. જમ્મૂ કાશ્મીરની ખીણમાં હાજર અમરનાથ ધામ જવા માટે ભગવાન શિવના ભક્તો વર્ષ આખુ રાહ જોતા હોય છે.આ વર્ષની યાત્રા શરૂ થઇ ચૂકી છે.

ADVERTISEMENT

અમરનાથની યાત્રા માટે 13 વર્ષથી 74 વર્ષની ઉંમરના લોકો જઇ શકે છે. જો તમે પણ અમરનાથની યાત્રા પર જઇ રહ્યા છો તો કેટલીક વાતોનું ધ્યાન જરૂર રાખવું, જેથી તમારી યાત્રા સુખદ બને. અહીં જાણીએ કે અમરનાથ યાત્રા દરમિયાન કઇ વાતનું ધ્યાન રાખવું.

અમરનાથ યાત્રા પર જતા પહેલા રોજ કસરત કરવી અને યોગ કરવા. ઉપરાંત યાત્રા દરમિયાન પહેરવા યોગ્ય કપડાની પસંદગી કરવી. સલવાર કમીઝ અથવા ટ્રેક સૂટ વધારે પહેરવા. સાથે જ ગરમ કપડા પણ જરૂર લઇ જવા જોઇએ.

યાત્રા માટે જતા પહેલા ફુટવિયરનું ધ્યાન રાખવું. સ્લીપર પહેરીને ન જવું જોઇએ. યાત્રા દરમિયાન ટ્રેકિંગ શૂઝ ન પહેરવા. સાતે જ તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. 

યાત્રા પહેલા મેડિકલ ચેકઅપ જરૂર કરવો. એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે યાત્રા દરમિયાન ગર્ભવતી મહિલાને સાથે ન લઇ જવી જોઇએ. 

આપની બેગપેકમાં વોટરપ્રુફ બેગ, રેનકોટ, દવાઓ, ટોર્ચ, લાઇટર સાથે જરૂર રાખવા જોઇએ. 

આ ઉપરાંત આઇડી પ્રુફ, ડ્રાઇવિંગ લાઇસેન્સ અને યાત્રા પરમિટ જરૂર તમારી સાથે રાખવા. આ તમામ બાબત આપની યાત્રાને સુખદ અને સુંદર બનાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Amarnath Yatra Travel lifestyle lifestyle news લાઇફસ્ટાઇલ Amarnath Yatra

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ