ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / Daily Horoscope / આજે કે કાલે? જન્માષ્ટમીની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, જાણો 4 સપ્ટેમ્બરે પૂજાનો શુભ મુહૂર્ત!

photo-story

6 ફોટો ગેલેરી

Janmashtami 2026 / આજે કે કાલે? જન્માષ્ટમીની તારીખને લઈને મૂંઝવણ દૂર કરો, જાણો 4 સપ્ટેમ્બરે પૂજાનો શુભ મુહૂર્ત!

Last Updated: 08:56 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Krishna Janmashtami 2026 Pujan Muhurat: હિન્દુ ધર્મમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે આ તહેવાર 4 ઓગસ્ટ શુક્રવારના ઉજવવામાં આવશે. આ વર્ષે ભગવાન કૃષ્ણની 5253મી જન્મજયંતિ છે.

1/6

photoStories-logo

1. ગોપાલની વિશેષ પૂજા

આ દિવસે ભક્તો આખો દિવસ ઉપવાસ કરે છે અને ભગવાનના બાળ સ્વરૂપ લાડુ ગોપાલની વિશેષ પૂજા કરે છે. આમ કરવાથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થશે અને સુખ અને સમૃદ્ધિ આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે ઉજવવામાં આવશે?

આ વર્ષે જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષ (અંધારા પખવાડિયા) ની આઠમી તિથિના ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો સવારથી વ્રત રાખશે અને રાત્રે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી સમયે વિશેષ પૂજા-અર્ચના કરશે. મધ્યરાત્રિની આસપાસ મંદિરો અને ઘરોમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાની પરંપરા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. કૃષ્ણ જન્માષ્ટમી તિથિ ક્યારે શરૂ થાય છે?

દ્રિક પંચાંગ અનુસાર કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ 4 સપ્ટેમ્બરના રાત્રે 2:25 વાગ્યે શરૂ થાય છે. તે 5 સપ્ટેમ્બરના રાત્રે 12:13 વાગ્યે સમાપ્ત થાય છે. ઉદયતિથિ અને શ્રી કૃષ્ણ જન્મોત્સવની પરંપરાને ધ્યાનમાં રાખીને 4 સપ્ટેમ્બરના જન્માષ્ટમી વ્રત રાખવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. જન્માષ્ટમી 2026 પૂજા મુહૂર્ત

પ્રથમ મુહૂર્ત - સવારે 5:46 થી 10:26 બીજુ મુહૂર્ત - બપોરે 12:05 થી 1:33 અભિજીત મુહૂર્ત - સવારે 11:36 થી 12:24 ચોથુ મુહૂર્ત - સાંજે 4:41 થી 6:14 પાંચમું મુહૂર્ત - રાત્રે 9:07 થી 10:33 છઠ્ઠું મુહૂર્ત - રાત્રે 12:05 થી 4:19

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. કૃષ્ણ જન્માષ્ટમી પર મહાનિશીથ કાળ ક્યારે છે?

જન્માષ્ટમી પૂજામાં મહાનિશીથ કાળ ખાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વર્ષે, મહાનિશીથ કાળ રાત્રે 11:57 થી 12:43 સુધી રહેશે. આ દરમિયાન ભગવાન કૃષ્ણના જન્મની પૂજા, મંત્રજાપ અને આરતી કરવી ખાસ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન ભક્તો લાડુ ગોપાલનો અભિષેક કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ ક્યારે છોડવો?

કૃષ્ણ જન્માષ્ટમીનો ઉપવાસ 4 સપ્ટેમ્બરના રાખવામાં આવશે. ત્યારબાદ બીજા દિવસે 5 સપ્ટેમ્બરના ઉપવાસ છોડવામાં આવશે. ધાર્મિક પરંપરાઓ અને કેલેન્ડર ગણતરીઓ અનુસાર સવારે 6 વાગ્યે સૂર્યોદય પછી ઉપવાસ છોડી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Krishna Janmashtami 2026 Tithi Krishna Janmashtami Krishna
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ