બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / રણબીર કપૂરની 'રામાયણ' માટે મેકર્સની અનોખી તૈયારી, 400 શાળાઓમાં પહોંચશે રામ-સીતા-હનુમાન
5 ફોટો ગેલેરી
Last Updated: 11:24 PM, 9 July 2026
1/5
આ અભિયાનના ભાગ રૂપે 18 શહેરોની 400 થી વધુ શાળાઓમાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેમાં 5 લાખથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં રામાયણથી પ્રેરિત ચિત્ર સ્પર્ધાઓ, ક્રિએટિવ વર્કશોપ, ક્વિઝ અને ઇન્ટરેક્ટિવ સેશનનો સમાવેશ થશે.
2/5
3/5
"આપણું સત્ય, આપણો ઇતિહાસ" થીમ પર આધારિત આ અભિયાન નવી પેઢીને રચનાત્મકતા અને કહાની કહેવા દ્વારા રામાયણના અમર સંદેશ સાથે જોડવાનો પ્રયાસ કરશે. આ શાળા અભિયાન દિગ્દર્શક નિતેશ તિવારી અને નિર્માતા નમિત મલ્હોત્રાની તેમની મેગા-ફિલ્મ રામાયણની રિલિઝ પહેલાની તૈયારીઓનો એક મહત્વપૂર્ણ ભાગ છે.
4/5
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ