ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / Daily Horoscope / Do this work on Shanishwari Amas to get relief in Shani Sadasati and Dhaiya
ADVERTISEMENT
ADVERTISEMENT
27 ઑગષ્ટે શ્રાવણમાસનો છેલ્લો દિવસ છે. આ દિવસે અમાસ છે. ભાદ્રપદની અમાસ ઘણી વિશેષ છે. આ દિવસે દાન કરવાથી શનિદેવના પ્રકોપમાંથી મુક્તિ મળશે. હાલ શનિવક્રી અવસ્થામાં છે. હાલ તે પોતાની રાશિ મકરમાં સંક્રમણ કરી રહ્યો છે.જો કે ઑક્ટોબરમાં શનિદેવ વક્રી થશે. પરંતુ તે પહેલા જે લોકો શનિની સાડાસાતી અને ઢૈયાથી પ્રભાવિત છે તેવા લોકોએ આ અમાસે કેટલાક ઉપાયો કરી લેવા જોઇએ જેથી કરીને તેઓ પર શનિની દયાદ્રષ્ટિ બની રહે. કારણ કે આ પછી આ પ્રકારની અમાસ છેક 2025માં આવશે..
શું છે શનિની સાડાસાતી ?
ADVERTISEMENT
શનિની ગ્રહ દશા જે સાડા સાત વર્ષ સુધી રહે છે તેને સાડાસાતી તરીકે ઓળખવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં શનિની સાડાસાતી આવે છે. તેથી તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી. શનિ એક ન્યાયના દેવ છે, તમે જીવનમાં જે પણ કર્મ કરો છો તે કર્મ અનુસાર તમને ફળ આપે છે.
.jpg)
ADVERTISEMENT
શનિશ્ચરી અમાસે કરી લો આ ઉપાય
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો