ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / Why Ahmedabad and Lucknow were selected for the new 2 teams in IPL
ADVERTISEMENT
ADVERTISEMENT
આજે આઈપીએલની બે નવી ટીમ માટેનું બીડિંગ થયું હતું. જેમાં IPLની બે નવી ટીમની જાહેરાત કરી દેવાઈ છે. આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડમાં તો CVC ગ્રુપની ઈરેલિયાએ 5600 કરોડમાં અમદાવાદની ટીમને ખરીદી છે.
કોને મળે છે શહેર પસંદ કરવાનો અધિકાર
IPL ટીમોની રેસમાં કુલ 6 શહેરના નામ હતા જેમાં અમદાવાદ, લખનઉ, કટક, ધર્મશાલા, ગુવાહાટી, અને ઇન્દૌરનું નામ હતું. જેમાંથી જે સૌથી વધારે બોલી લગાવે છે તેના પાસે જ અધિકાર હોય છે કે કયા શહેરની અને ટીમની પસંદગી કરે જેમાં આરપી સંજીવ ગોયંકા ગ્રુપે લખનઉની ટીમ માટે 7,090 કરોડની અને CVC Capitalએ 5600 કરોડની બોલી લગાવી હતી. આથી RPSG ગ્રુપે બોલી બાદ લખનઉ શહેરની પસંદગી કરી હતી જ્યારે સીવીસી કેપિટલ પાર્ટર્નર્સે અમદાવાદ શહેરની પસંદગી કરી હતી.
ADVERTISEMENT
🚨 NEWS 🚨: BCCI announces the successful bidders for two new Indian Premier League Franchises
— BCCI (@BCCI) October 25, 2021
More Details 🔽https://t.co/FSU4LsAxzj
ADVERTISEMENT
IPLમાં અમદાવાદની ટીમ શા માટે ?
ADVERTISEMENT
22 ઉદ્યોગ ગૃહોએ બંને ટીમોને ખરીદવા બોલી લગાવી
બોલી લગાવનારાઓમાં અદાણી ગ્રુપ, ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ ફાર્મા, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, ભૂતપૂર્વ પ્રધાન નવીન જિંદાલના જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સહયોગી ઓ હતા. પરંતુ અંતે ગોએન્કા ગ્રુપ અને સીવીસીના ભાગીદાર શરત લગાવી શક્યા.
IPLમાં લખનઉની ટીમ શા માટે ?
ADVERTISEMENT
BCCI ને થશે 7,000થી 10,000 કરોડ રૂપિયાની આવક
બે નવી ટીમોના આગમનથી BCCIને 7,000થી 10,000 કરોડ રૂપિયાની આવક થશે. 2011માં આવું બન્યું તે પહેલાં આઇપીએલમાં 10 ટીમો ભાગ લેશે તેવું પહેલી વાર નહીં બને. ત્યારબાદ પુણે વોરિયર્સ, કોચી ટસ્કર્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કોઈ વિવાદ હોવાથી કોચીને એક સિઝન પછી જ દૂર કરવામાં આવ્યો હતો. પરંતુ 2014થી અત્યાર સુધીમાં 8 ટીમો આઇપીએલમાં પાછી ફરી છે.
સંકળાયેલા મુદ્દાઓ