ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / સાવરણી રાખવાની સાચી દિશા અને વાસ્તુ નિયમો: આ ૩ ભૂલો ઘરમાં લાવશે નકારાત્મકતા અને બીમારીઓ

photo-story

8 ફોટો ગેલેરી

ધર્મ / સાવરણી રાખવાની સાચી દિશા અને વાસ્તુ નિયમો: આ ૩ ભૂલો ઘરમાં લાવશે નકારાત્મકતા અને બીમારીઓ

Last Updated: 11:41 PM, 29 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વાસ્તુશાસ્ત્રમાં સાવરણીને લક્ષ્મીજીનું પ્રતીક માનવામાં આવે છે, તેથી ઘરમાં તેનું યોગ્ય સ્થાન અને સન્માન જાળવવું અત્યંત જરૂરી છે.

1/8

photoStories-logo

1. સાવરણી રાખવાની સાચી દિશા અને વાસ્તુ નિયમો: આ ૩ ભૂલો ઘરમાં લાવશે નકારાત્મકતા અને બીમારીઓ

ઘરની સફાઈ માટે વપરાતી સાવરણી માત્ર એક વસ્તુ નથી, પરંતુ હિન્દુ ધર્મ અને વાસ્તુશાસ્ત્રમાં તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. જે ઘરમાં સ્વચ્છતા રહે છે, ત્યાં સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ ઘણીવાર અજાણતા આપણે સાવરણીને ઘરમાં ગમે તે ખૂણે મૂકી દઈએ છીએ, જેનાથી વાસ્તુદોષ સર્જાય છે. સાવરણીનો ખોટો ઉપયોગ અને તેને અયોગ્ય જગ્યાએ રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા, આર્થિક તંગી અને પરિવારમાં ઝઘડા વધી શકે છે. જો તમે વાસ્તુ દોષથી બચવા માંગો છો, તો સાવરણી સંબંધિત આ મહત્વપૂર્ણ નિયમો ખાસ જાણો:

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. આ 3 જગ્યાઓએ ભૂલથી પણ સાવરણી ન રાખવી

રસોડામાં (કિચન): રસોડું એ અન્નપૂર્ણાનું સ્થાન છે. વાસ્તુ મુજબ રસોડામાં સાવરણી રાખવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડે છે, ઘરના લોકો વારંવાર બીમાર પડે છે અને અન્ન-ધન સ્વાદ તથા બરકત ગુમાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. ઈશાન ખૂણામાં (ઉત્તર-પૂર્વ દિશા)

ઉત્તર-પૂર્વ એટલે કે ઈશાન ખૂણો એ દેવી-દેવતાઓ અને પૂજા-પાઠનું સ્થાન માનવામાં આવે છે. આ પવિત્ર દિશામાં સાવરણી રાખવાથી ઘરમાંથી લક્ષ્મીનો વાસ દૂર થાય છે અને માનસિક તણાવ વધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. બેડરૂમમાં (શયનખંડ)

બેડરૂમમાં સાવરણી રાખવાથી પતિ-પત્ની વચ્ચે વણજોઈતા મતભેદો અને કલેશ ઊભા થાય છે, જેનાથી દામ્પત્ય જીવનની શાંતિ હણાઈ જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. સાવરણી રાખવાના મહત્વના વાસ્તુ નિયમો સાચી દિશા

ઘરમાં સાવરણી હંમેશાં પશ્ચિમ અથવા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) ખૂણામાં રાખવી સૌથી શુભ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. સાવરણીને નજરથી દૂર રાખવી

સાવરણીને એવી જગ્યાએ મૂકો જ્યાં બહારથી આવતા મહેમાનો કે ઘરના લોકોની વારંવાર સીધી નજર તેના પર ન પડે. સાવરણીને હંમેશાં છુપાવીને રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. સાવરણીને ક્યારેય ઊભી ન રાખવી

સાવરણીને ક્યારેય ઊભી રાખવી નહીં. તેને હંમેશાં જમીન પર આડી (લીટાવીને) જ રાખવી જોઈએ. ઊભી સાવરણી ઘરમાં દરિદ્રતા લાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. સાવરણીને પગ ન લગાડવો

સાવરણી માતા લક્ષ્મીનું સ્વરૂપ હોવાથી તેના પર ક્યારેય પગ ન વાગવો જોઈએ. જો અજાણતા પગ લાગી જાય, તો તરત જ પ્રણામ કરી ક્ષમાયાચના કરી લેવી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Broom Placement Direction Vastu Home Vastu Rules Gujarati Vastu Tips for Broom
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ