બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો
T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક
VTV / ધર્મ / upside down If you have a habit of wearing t-shoes then correct it otherwise poverty may come into the house
Vishal Khamar
Last Updated: 03:20 PM, 18 April 2024
આજકાલ તો ઘણા લોકો પોતાના જ ઘરની બહાર ઊંધા બૂટ-ચંપલને મુકવાની ભૂલ કરે છે. આ ભૂલ અજાણતામાં જ તમને સમસ્યામાં મૂકી શકે છે, કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ શનિનો પ્રભાવ વધારે છે અને નાણાકીય સમસ્યાઓ ઊભી કરે છે. ચાલો જાણીએ આ વિશે..
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક વસ્તુને તેના નિર્ધારિત જગ્યાએ જ હોવી જોઈએ.એવામાં બૂટ-ચંપલને ઊંધી દિશામાં અને ઊંધા રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. જેથી ઘરમાં ઝઘડો, કેસ ટ્રાયલ, આર્થિક સંકટ, સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ થઇ શકે છે. આ પ્રભાવથી બચવા માટે ઘર આંગણે સાફ-સફાઈ રાખવી જોઈએ અને અલગ જગ્યાએ દરવાજાથી દૂર બૂટ-ચંપલ મુકવા જોઈએ.
રસોડામાં ચંપલ ન પહેરવા
કેટલાક લોકો રસોડામાં ચંપલ પહેરીને રસોઈ બનાવવાની ભૂલ કરે છે જેનાથી માં લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરમાં અન્નની ઉણપ પણ થઇ શકે છે. એવામાં હમેશા રસોડામાં ઉગાડા પગે રસોઈ બનાવવી જોઈએ જેથી ઘરમાં માં લક્ષ્મીની કૃપા બની રહે.
ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને ન જમવું
કેટલાક લોકોને ઘરની અંદર બૂટ-ચંપલ પહેરીને જમવાની આદત હોય છે. એવામાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઇ શકે છે અને ઘરમાં આર્થિક સમસ્યા બની રહે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog