બ્રેકિંગ ન્યુઝ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
VTV / ધર્મ / Daily Horoscope / Total solar eclipse will happen after 54 years, 5 zodiac signs will have to face financial crisis!
Vishal Khamar
Last Updated: 09:47 PM, 5 April 2024
આ વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલ, 2024ના રોજ થશે. આમ તો આ એક ખગોળીય ઘટના છે પરંતુ જ્યોતિષમાં સૂર્યગ્રહણને ખૂબ જ અશુભ માનવામાં આવ્યુ છે. જ્યોતિષ મુજબ સૂર્યગ્રહણની અસર દેશ અને દુનિયામા તમામ લોકો પર પડે છે. આ વખતનું સૂર્યગ્રહણ મીન અને રેવતી નક્ષત્રમાં થવાનું છે. પૂર્ણ સૂર્યગ્રહણ રાત્રે 9:12 થી 1:25 સુધી થવાનું છે. જે ભારતમાં દેખાશે નહીં. સૂર્યગ્રહણની અસર દરેક રાશિ પર પડે છે પરંતુ પાંચ રાશિ એવી છે જેના જાતકોની સમસ્યાઓમાં વધારો થશે. ચાલો જાણીએ કે એ કઈ રાશિના જાતકો છે જેની પર નકારાત્મક અસર થઈ શકે છે.
મીન
સૂર્યગ્રહણ મીન રાશિમાં થવાનું હોવીથી આ રાશિના લોકોએ સાવધાની રાખવાની જરૂર છે. તેમને સ્વાસ્થ્યની સાથે આર્થિક નુકસાન પણ વેઠવુ પડી શકે છે. જૂના વિવાદથી પણ મુશ્કેલી વધી શકે છે.
મેષ
સૂર્યગ્રહણની અસર મેષ રાશિ પર પડશે. જેનાથી આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. ઈન્વેસ્ટ કરવાનું ટાળવુ જોઈયે કેમ કે આ દરમિયાન આર્થિક નુકસાન થઈ શકે છે.કાર્યસ્થળ પર પડકારો આવી શકે છે.
કન્યા
કન્યા રાશિના જાતકો પર સૂર્યગ્રહણ અશુભ અસર થશે, જેનાથી તેમને આર્થિક નુકસાન થઈ શકે છે. જે લોકો વ્યવસાય કરે છે તેમને તે દિવસે કાળજી લેવી. કન્યા રાશિના લોકોના પરિવારના કોઈપણ સભ્યએ પણ સ્વાસ્થ્યને લઈને બેદરકાર ન રહેવુ.
વૃશ્ચિક
સૂર્યગ્રહણ વૃશ્ચિક રાશિના લોકો માટે અશુભ સાબીત થશે. આ રાશિના જાતકોના વૈવાહિક જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. ચર્ચા દરમિયાન બંને વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ પણ થઈ શકે છે. આ દરમિયાન કાર્યસ્થળ પર પણ સાવધાની રાખવાની જરૂર છે. જો તમે નોકરી કરો છો અને તે બદલવાનું વિચારી રહ્યા છો તો તેને થોડા સમય માટે મુલતવી રાખો.
ધન
સૂર્યગ્રહણના કારણે ધન રાશિના લોકોએ કોઈને પણ પૈસા ઉધાર આપવા નહીં. આ સમયગાળા વખતે તમને નુકસાન થઈ શકે છે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તેને ટાળો. આ સમયગાળા દરમિયાન તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીં તો તમારી પત્ની સાથે સંબંધો બગડી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
IPL 2024 / ઈશાન કિશન પર BCCIની કાર્યવાહી, IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ મળી સજા
Mumbai Indians
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog