આજે શ્રાવણ માસના બુધવારે તિથિ અગિયારસ અને નક્ષત્ર મૂળ છે. મિથુન રાશીને આજે નોકરી ધંધા માટે સારી તકો છે.
શ્રાવણ માસના બુધવારે તિથિ અગિયારસ અને નક્ષત્ર મૂળ, આજે પૌરાણિક રૂદ્રાભિષેકના 11 પાઠ કરવા જોઈએ. રુદ્રાભિષેક સાથે ઓમ ત્ર્યંબકેશ્વરાય નમ: આજનો મંત્ર છે. તેના જાપ કરવા જોઈએ. મગનો શીરો બનાવી દાન કરવાથી આજે લાભ થઈ શકે છે.
શું ના કરવું ? - ભૂલથી પણ ખોટી વાત કરશો નહિ