બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ધર્મ / Today is Ram Navami: Do not do these 4 things even by mistake on this day otherwise there will be hindrances in progress.

Ram Navmi 2024 / આજે છે રામ નવમી: ભૂલથી પણ આજના દિવસે ન કરતા આ 4 કાર્યો, નહીંતર પ્રગતિમાં આવશે અડચણ

Vishal Khamar

Last Updated: 10:11 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશભરમાં આજે રામનવમીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધાર્મિક ગ્રંથોના અનુસાર આ દિવસે ભગવાન રામનો જન્મ થયો હતો. જ્યોતિષ માન્યતા અનુસાર રામનવમીના દિવસે કેટલીક એવી વસ્તુઓ છે જેને ટાળવી જોઈએ.

સનાતન ધર્મમાં ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમનું બિરુદ આપવામાં આવ્યું છે. વૈદિક કેલેન્ડર મુજબ, રામ નવમીનો તહેવાર દર વર્ષે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે. આ વખતે રામનવમી 17 એપ્રિલ 2024 બુધવારના રોજ ઉજવવામાં આવી રહી છે. કેટલીક એવી વસ્તુઓ છે જે દરેક ભક્તે રામ નવમીના દિવસે ન કરવી જોઈએ નહીં તો તેની ખરાબ અસર જીવનમાં જોવા મળી શકે છે, તો ચાલો જાણીએ..

1 ફળ અને ફૂલ 

રામનવમીનો ઉત્સવ દેશભરમાં હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવે છે. સનાતન ધર્મમાં આ દિવસનું ખૂબ મહત્વ છે.  ભૂલથી પણ ભગવાન રામની પુજાના સમયે વાસી અને કરમાયેલા ફળ અને ફૂલનો ઉપયોગ ન કરવો જોઈએ. 

2 તામસિક ખોરાકનું સેવન ન કરવું.

રામનવમીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ તામસિક ખોરાક જેમ કે લસણ, ડુંગળી, માંસ, દારૂ વગેરેનું સેવન ન કરવું જોઈએ નહી તો ભગવાન રામ ગુસ્સે થઈ શકે છે અને તમારા જીવનમાં આવનાર સુખ-સમૃદ્ધિ સમાપ્ત થઈ શકે છે.

3 બુઝાયેલ દીવાને ન પ્રગટાવો 

રામનવમીના દિવસે ભગવાન રામની પૂજા દરમિયાન જો કોઈ કારણસર દીવો ઓલવાઈ જાય તો ભૂલથી પણ તેને ફરીથી ન પ્રગટાવવો. તેના બદલે બીજો નવો દીવો પ્રગટાવો. આવું ન કરવાથી તમારું કરેલું કામ બગડી શકે છે.

વધુ વાંચો: માત્ર પ્રભુ રામલલાને જ નહીં, આ દેવી-દેવતાઓને પણ કરાય છે સૂર્ય તિલક

4 ઝઘડો ન કરવો
રામનવમીના દિવસે ભગવાન રામ માટે વ્રત કરવામાં આવે છે. આ દિવસે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો અને કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો કરવાથી બચવું નહી તો તમને વ્રતનું ફળ નહી મળે અને તમારી ઈચ્છા અધુરી રહી જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ