VIRAL / 3 વર્ષ પહેલા રિષિ કપૂરે કહ્યુ હતુ કે, 'જ્યારે હું મરી જઇશ ત્યારે મને કોઇ કાંધ આપવા નહી આવે'

Rishi Kapoor Lashed Out When No Young Actor Attended Vinod Khanna Funeral in 2017 Expressed His Anguish on Social Media

હિંદી સિનેમાના વેતરન એક્ટર રિષિ કપૂરનું નિધન 30 એપ્રિલના થયું, જોકે આ વાતને એક અઠવાડિયાથી વધારે સમય થઇ ગયો છે, પરંતુ તેમને સતત યાદ કરવામાં આવી રહ્યા છે તે પછી સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહેલા જૂના વીડિયોઝ હોય કે તેમની કોઇ ફિલ્મ ટેલિવિઝન પર આવતી હોય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ