ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ramnavmi importance and how to pray lord rama

RAM NAVAMI 2022 / રામનવમીના દિવસે કરો માત્ર આ બે કામ, ભગવાન શ્રીરામ વરસાવશે અપાર કૃપા

Published By: Khyati

Last Updated: 03:45 AM, 17 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાન શ્રીરામનો જન્મ થતા અયોધ્યામાં ઘરે ઘરે આનંદ છવાયો હતો. આ દિવસે લોકો ખાસ ઉપવાસ કરે છે અને શ્રી રામની પૂજા વિધિ કરીને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે છે

ADVERTISEMENT

  • 10એપ્રિલે ભગવાન રામનો જન્મ
  • ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ રામનો જન્મ
  • રામનવમીએ ભગવાન રામની ઉપાસના અપાવશે શ્રેષ્ઠ ફળ

ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથિએ રામ નવમી ઉજવવામાં આવે છે. આ વર્ષે રામ નવમી 10 એપ્રિલે ઉજવવામાં આવશે. એવી માન્યતા છે કે ભગવાન શ્રી રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમીએ થયો હતો. રામનવમીના દિવસે ભગવાન શ્રી રામની પૂજા અને સ્તુતિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. જો તમે કોઈ કારણસર મંદિર ન જઈ શકો તો તમે ઘરે ભગવાન શ્રી રામની સ્તુતિ કરી શકો છો. આમ કરવાથી ભગવાન શ્રી રામ પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.  ત્યારે આવો જાણીએ રામ નવમીના દિવસે શું કરવું જોઈએ.

રામનવમીએ આ રીતે કરો પૂજા

રામ નવમીના દિવસે સવારે સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરો. પૂજા સ્થળ પર શ્રીરામની મૂર્તિને સ્થાપિત કરો. હવે રામ નવમીના વ્રતનો સંકલ્પ લો. ત્યારબાદ ભગવાન રામનો ગંગાજળથી અભિષેક કરો. બાદમાં ચોખા, ચંદન, ધૂપ, ગંધ વગેરેથી ભગવાન રામની પૂજા કરો. તેમની મૂર્તિને તુલસીનું પાન અને કમાલનું ફૂલ અને મોસંબીનું ફળ ચઢાવો. ઘરે બનાવેલા મીઠા ફળોનો ભોગ લગાવો, હવે રામ ચરિત માનસ, રામાયણ અને રામરક્ષાસ્ત્રોતનો પાઠ કરો. રામ સ્તુતિ પણ કર્યા બાદ ભગવાન રામની આરતી કરો.

રામ નવમીનું મહત્વ

ભગવાન રામનો જન્મ ત્રેતાયુગમાં ચૈત્ર વદ નોમના રોજ અયોધ્યાના રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્રના રૂપમાં થયો હતો. ભગવાન રામ એ ભગવાન વિષ્ણુના અવતાર છે. ભગવાન રામે પોતાના જીવનના માધ્યમથી ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા છે.

શ્રી રામચંદ્ર સ્તુતિ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજુ મન હરન ભવ ભાયા દારુનામ
નવ કંજલોચન, કંજ મુખ, કર કંજ, પડ કંજરૂનામ

કંદર્પ અગણિત અમિત છબિ નવનીલ નીરદ સુંદરમ
પતપિત મનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુત્વરમ્

ભજુ દીનબંધુ દિનેશ દૈત્ય દૈત્યવંશ નિકંદન
રધુનંદ આનંદકંડ કૌશલચંદ દશરથ નંદન

સિરા મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણ
આજાનુભુજ શર ચાપ ધર સગ્રામ જિત ખરદુષણમ

ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષા મુનિ મન રંજનમ્
મમ હૃદય કંચ નિવાસ કુરુ કામાદિ ખલદલ ગંજનમ્

મનુ જહિં રચ્યુ મિલિહિ સો બરુ સહજ સુંદર સંવારો
કરુના નિધાન સુજન સિલુ સનેહુ જાનત રાવરો

જેમ ગૌરી અસીસ સુની સિયા તેની સાથે હરશીન અલી
તુલસી ભવાનીહિ પૂજા પુનિપુનિ મુદિત મન મંદિર ચલી

દોહા

જાની ગૌરી સાનુકૂળ સમય હી હર્ષુ ના જાઈ કહી
મંજુલ મંગલ મૂલ બમ અંગ ફરકાન લગે

શ્રી રામાવતાર સ્તોત્ર

भए प्रगट कृपाला दीनदयाला, कौसल्‍या हितकारी
हरषित महतारी, मुनि मन हारी, अद्भुत रूप बिचारी 

लोचन अभिरामा, तनु घनस्‍यामा, निज आयुध भुजचारी
भूषन बनमाला, नयन बिसाला, सोभासिंधु खरारी।।

कह दुई कर जोरी, अस्‍तुति तोरी, केहि बिधि करूं अनंता
माया गुन ग्‍यानातीत अमाना, वेद पुरान भनंता

સંકળાયેલા મુદ્દાઓ

ઉપવાસ રામનવમી Dharma રામનવમીનું મહત્વ વ્રતની વિધી

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ