ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / રાખડી બાંધતી વખતે ભદ્રા-અશુભ સમય ટાળો, પૂજાની થાળી અને તિલક વિના વિધિ ન કરો; જાણો શુભ મુહૂર્ત
6 ફોટો ગેલેરી
Last Updated: 04:02 PM, 27 August 2026
1/6
રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમ, વિશ્વાસ અને સંબંધનો તહેવાર મનાય છે. આ દિવસે બહેન ભાઈનાં કાંડા પર રક્ષા સૂત્ર બાંધે છે અને ભાઈ તેની રક્ષાનું વચન આપે છે. જેમાં વર્ષ 2026માં રક્ષાબંધન 28 ઓગસ્ટ શુક્રવારે મનાવવામાં આવશે. રાખડી બાંધવી સરળ લાગે છે પણ હિન્દુ ધાર્મિક પરંપરા મુજબ અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી માનવામાં આવે છે. જેમાં શુભ સમયે અને વિધિ-વિધાનથી રાખી બાંધવાથી તહેવારની પવિત્રતા જળવાય છે.
2/6
રક્ષાબંધન પર ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જેમાં ધાર્મિક માન્યતા મુજબ ભદ્રા દરમિયાન શુભ કાર્ય કરવાનું ટાળવું જોઈએ. આથી રાખડી બાંધતા પહેલાં પંચાંગમાં ભદ્રાની સ્થિતિ જોવી જરૂરી છે. આ વખતે રક્ષાબંધનના દિવસે ભદ્રા કાળનો કોઈ અસર નથી કેમ કે ભદ્રા 27 ઓગસ્ટની રાત્રે જ પૂરી થઈ જશે.
ADVERTISEMENT
3/6
4/6
ADVERTISEMENT
5/6
6/6
રાખડી બાંધતી વખતે ધ્યાન રાખો કે 3 ગાંઠ જ બાંધો. કારણ કે, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રિદેવનું પ્રતિક માનવામાં આવે છે.(DISCLAIMER ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ