સુવિધા / મોદી સરકારની આ યોજનામાં ફટાફટ કરો અરજી, ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર

pradhan mantri ujjwala yojana free lpg cylinder know how apply for pmuy

કોરોના વાયરસ મહામારીને કારણે મોદી સરકારે દેશના ગરીબ પરિવારોને મફતમાં રસોઈ ગેસ સિલિન્ડર ઉપલબ્ધ કરવાની યોજના વધુ 3 મહિના માટે વધારી દીધી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ જે લોકોએ હજી સુધી તેમનો ત્રીજો સિલિન્ડર નથી લીધો એ લોકો સપ્ટેમ્બર સુધી મફતમાં સિલિન્ડર લઈ શકે છે. એવામાં જો તમે ગરીબ પરિવારમાંથી છો અને અત્યાર સુધી આ યોજનાનો લાભ નથી લીધો તો તેના માટે અરજી કરી શકો છો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ