આજકાલ ઘણી મહિલાઓ 'એલોપેસિયા' જેવી બિમારીનો શિકાર થઇ રહી છે. એવામાં આ સમસ્યાની સારવાર શોધવી સરળ નથી. પરંતુ એક શોધ અનુસાર વાળથી જોડાયેલી પરેશાનીઓનો હલ ડુંગળી છે. ચલો તમને ડુંગળીનો ઉપયોગ કરવાનો ફાયદો જણાવીએ.
ઘણી મહિલાઓ 'એલોપેસિયા' જેવી બિમારીનો શિકાર થઇ રહી છે
ડુંગળીના ઉપયોગથી હેરનો ગ્રોથ વધારી શકાય છે
ડુંગળીમાં એવા તત્વ હોય છે જે આ ઇન્ફેક્શનથી વાળને બચાવે છે
પ્રદૂષણના કારણે વાળ ખરવા સામાન્ય વાત છે. પરંતુ સ્કાલ્પ પર નવા વાળનો ગ્રોથ ના થવો એક સમસ્યા સાબિત થઇ શકે છે. ખોડો, વાળ સફેદ થઇ જવા અને વાળ સ્પીલીટેન્ડ એટલે કે બે મોઢા વાળ થઇ જવા ઘણી સમસ્યાઓ ઊભી કરી શકે છે. આજકાલ ઘણી મહિલાઓ 'એલોપેસિયા' જેવી બિમારીનો શિકાર થઇ રહી છે. એવામાં આ સમસ્યાની સારવાર શોધવી સરળ નથી. પરંતુ એક શોધ અનુસાર વાળથી જોડાયેલી પરેશાનીઓનો હલ ડુંગળી છે. ચલો તમને ડુંગળીનો ઉપયોગ કરવાનો ફાયદો જણાવીએ.
એલોપેસિયાના પેશન્ટ માટે છે ઉપયોગી
એલોપેસિયાએ બિમારી છે જેમાં ઉંમર પહેલા જ વાળ ખરવાનું શરૂ થઇ જાય છે અને વ્યક્તિને ટાલનો શિકાર થવું પડે છે. આટલું જ નહીં ગ્રોથ તો થતો જ નથી સાથે સાથે ફોડલા અને ખોડા થવાનું શરૂ થઇ જાય છે. એવામાં ડુંગળીના રસનો ઉપયોગ કરવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
વાળને સફેદ થતા રોકે છે
ડુંગળીમાં પૂરતા પ્રમાણમાં મિનરલ્સ વાળને બ્લેટ પ્રોટીનને વ્હાઇટ પ્રોટીનથી બચાવે છે. એનાથી વાળ સ્વસ્થ અને ગાઢ પણ રહે છે.
કેરાટિનને કરે છે મજબૂત
કેરાટિન વાળનું પ્રોટીન છે જો આ મજબૂત હશે કો વાળ જાતે જ મજબૂત થશે. ડુંગળી કેરાટિનના ગ્રોથને વધારે છે અને પોષણ આપે છે. જેનાથી તમારા વાળ જાતે જ મજબૂત થઇ જાય છે.
ઇન્ફેશન સામે પણ લડે છે
ક્યારેક ક્યારેક વાળમાં ઇન્ફેક્શન થઇ જાય છે. આ ફંગલ અને બેક્ટેરિયલ બંને હોઇ શકે છે. ડુંગળીમાં એવા તત્વ હોય છે જે આ ઇન્ફેક્શનથી વાળને બચાવે છે અને એને પૂરતું પોષણ પૂરું પાડે છે.
કીમોથેરાપીના સમયે
કીમોથેરાની સમયે એટલી દવાઓનો ઉપયોગ થાય છે કે મોટાભાગે શરીરના તમામ વાળ ખતમ થઇ જાય છે. સંશોધન પ્રમાણએ વાળનો રિગ્રોથ કરાવવા માટે ડુંગળી સૌથી વધારે ફાયદાકારક સાબિત થાય છે.