રાજયમાં ચોમાસાનો પ્રારંભ મોડો થઇ રહ્યો છે. ત્યારે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટીએ ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ ખેંચાયો હોવા છતા વરસાદ સારો થશે તેવા યોગો બની રહ્યાં છે. હાલમાં આદ્રા નક્ષત્ર ચાલી રહ્યુ હોવાથી વરસાદ ઓછો છે.
ADVERTISEMENT
જોકે આદ્રા નક્ષત્રમાં વરસાદના યોગો હોય છે તો આગામી દિવસોમાં વરસાદ મન મૂકીને વરસે તેવું જ્યોતિષશાસ્રીઓ માની રહ્યાં છે.