ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / news_detail-24104

NULL / શનિવારના દિવસે પર્સમાં રાખો આ વસ્તુ દરેક કામમાં મળશે સફળતા

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

શનિવારનો દિવસ શનિને અનુકૂળ કરવા માટે સર્વોત્તમ છે. આ કારણથી જ શનિવારે હનુમાન મંદિર તેમજ શનિ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. જો કે જરૂરી નથી કે તમે શનિ દેવને મંદિરે દર્શન કરીને જ પ્રસન્ન કરો શનિદેવની કૃપા આ જ્યોતિષ શાસ્ત્રના ઉપાયથી પણ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે અનેક પ્રયત્નો કરવાની પણ જરૂર નથી. તમારે શનિવારે માત્ર એક કામ કરવાનું છે જે એકદમ જ સરળ છે.

  • શનિદેવને બ્લુ રંગનું ફુલ અત્યંત પ્રિય છે. શનિવારે ઘરેથી બહાર નીકળો ત્યારે આવું એક ફુલ પર્સમાં રાખી દેવું જોઈએ. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળશે.
  • શનિવારે તલનું દાન દુ:ખ દુર્ભાગ્ય દૂર કરે છે. પરંતુ જો તમે દાન કરી શકવા સક્ષમ ન હોય તો થોડા કાળા તલ પર્સમાં રાખવા.
  • કાળી અડદની દાળનું દાન પણ શારીરિક વિકારોને દૂર કરી શકે છે. શનિવારે પર્સમાં સાત અડદના દાણા પણ રાખી શકાય છે.
  • શનિવાર સુખરૂપ પસાર થાય તે માટે કાળા કપડાં પહેરવા જોઈએ. જો કાળા કપડા ન પહેરવા હોય તો સાથે કાળો રૂમાલ પણ રાખી શકાય છે.
  • શનિવારે કાજળનું દાન કરવાથી આંખનું તેજ વધે છે. તેથી શનિવારે આંખમાં કાજલ અવશ્ય આંજવું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ