મહેસાણામાં જેલ ભરો આંદોલનના પગલે SPG દ્વારા ગોઝારીયા ખાતે સભા યોજવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામા પાટીદારો હાજર રહ્યા હતા.
ADVERTISEMENT
મહત્વનું છે કે છેલ્લા કેટલાય સમયથી જેલમાં બંધ હાર્દિક પટેલ અને તેના સાથી દારોને જેલમાંથી છોડાવા માટે કવાયત ચાલી રહી છે. જેના પગલે પાટીદારો દ્વારા વિવિધ કાર્યક્રમ યોજીને પોતાની માંગ સરકાર સુધી પહોંચાડવામાં આવી રહી છે.