મુલાકાત / VIDEO: નિલમબાગ પેલેસમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી માટે માયાભાઈ આહિરે ગાયું ગીત, વીડિયો થયો વાયરલ

mayabhai ahir met the family of krushnkumarsingh of bhavnagar

પ્રસિદ્ધ લોક ગાયક માયાભાઈ આહિરે તાજેતરમાં જ ભાવનગરનાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી પરિવારની મુલાકાત લીધી હતી, જેની જાણકારી તેમણે ઇન્સ્ટાગ્રામ દ્વારા આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ