VIDEO / TMKOCના આત્મારામ ભીડેના નિધનની ફેલાઈ અફવા, એક્ટરે ખુદ વીડિયો શેર કરી બતાવ્યું સત્ય

mandar chandwadkar fake death news spreads actor revealed the truth

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોના આત્મરામ ભીડેની ભૂમિકા ભજવતા મંદાર ચંદવાદકર સાથે જોડાયેલી એક અફવા ઉડી રહી છે. જેને લઈને એક્ટરે સોશિયલ મીડિયા પર લાઈવ થઈને સચ્ચાઈ જણાવવી પડી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ